SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮૨ १०२. कंखामोहणिज्ज कम्मस्स उदीरणं-उवसमणं प. सेणूणं भंते ! ( कंखामोहणिज्जं कम्मं) अप्पणा चेव उदीरेइ, अप्पणा चेव गरहइ, अप्पणा चेव સંવરેફ ? ૩. દંતા, શોથમા ! અપ્પા જેવ વીરેડ, અબળા જેવ गरहइ, अप्पणा चेव संवरेइ । प. जं णं भंते ! अप्पणा चेव उदीरेइ, अप्पणा चेव गरहइ, अप्पणा चेव संवरेइ तं किं ૨. વિખ્ત વીરેફ, ૨. અનુતિમાં વીરેફ, ३. अणुदिण्णं उदीरणाभवियं कम्मं उदीरेइ, ४. उदयानंतरं पच्छाकडं कम्मं उदीरेइ ? ૩. ગોયમા ! ?. નો વિળ વીરેફ, ૨. નો અભુતિાં કીરેક, ३. अणुदिण्णं उदीरणाभवियं कम्मं उदीरेइ, ४. णो उदयाणंतरं पच्छाकडं कम्मं उदीरेइ । प. जं तं भंते! अणुदिण्णं उदीरणाभवियं कम्मं उदीरेइ तं किं उट्ठाणेणं कम्मेणं बलेणं वीरिएणं पुरिसक्कारपरक्कम्मेणं अणुदिण्णं उदीरणाभवियं कम्मं उदीरेइ ? अट्टा कम्मेणं अबलेणं अवीरिएणं अपुरिसक्कारपरक्कमेणं, अणुदिण्णं उदीरणाभवियं कम्मं उदीरेइ ? ૩. શોચમા ! તે ડટ્ટોોળ વિ, મ્ભેળ વિ, વત્સે વિ, वीरिएण वि, पुरिसक्कारपरक्कमेण वि, अणुदिण्णं उदीरणाभवियं कम्मं उदीरेइ, નોસં અનુકાળેળ, અમ્માં, અવહેળ, અવીરિણાં, अपुरिसक्कारपरक्कमेणं, अणुदिण्णं उदीरणाभवियं कम्मं उदीरेs | एवं सइ अस्थि उट्ठाणे इ वा, कम्मे इवा, बले इवा, वीरिए इ वा, पुरिसक्कारपरक्कमे इ वा । Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૧૦૨. કાંક્ષામોહનીય કર્મનું ઉદીરણા અને ઉપશમન : પ્ર. ભંતે ! શુંનિશ્ચયથી જીવ સ્વયં(કાંક્ષામોહનીયકર્મ)ની ઉદીરણા કરે છે, સ્વયં જ તેની ગર્ણ કરે છે અને સ્વયં જ તેનો સંવર કરે છે ? ઉ. હા, ગૌતમ ! જીવ સ્વયં જ તેની ઉદીરણા કરે છે, સ્વયં જ ગહ કરે છે અને સ્વયં જ સંવર કરે છે. પ્ર. ભંતે ! જો તે સ્વયં જ તેની ઉદીરણા કરે છે. ગહ કરે છે અને સંવર કરે છે તો શું ૧. ઉદયમાં આવેલની ઉદીરણા કરે છે, ૨. અનુદીર્ણ (ઉદયમાં ન આવેલ)ની ઉદીરણા કરે છે, ૩. અનુદીર્ણ ઉદીરણાભવિક (ઉદયમાં ન આવેલ પરંતુ ઉદીરણાનાં યોગ્ય) કર્મની ઉદીરણા કરે છે ? ૪. ઉદયાનન્તર પશ્ચાત્ કર્મની ઉદીરણા કરે છે ? ઉ. ગૌતમ ! ૧. ઉદીર્ણની ઉદીરણા કરતા નથી, ૨. અનુદીર્ણની ઉદીરણા કરતા નથી, ૩. અનુદીર્ણ-ઉદીરણા ભવિક (યોગ્ય) કર્મની ઉદીરણા કરે છે, ૪. ઉદયાનન્તર પશ્ચાત્ કૃત કર્મની પણ ઉદીરણા કરતા નથી. પ્ર. ભંતે ! જો જીવ અનુદીર્ણ- ઉદીરણાભવિક કર્મની ઉદીરણા કરે છે તો શું ઉત્થાનથી, કર્મથી, બળથી, વીર્યથી અને પુરુષકાર-પરાક્રમથી અનુદીર્ણ ઉદીરણા ભવિક કર્મની ઉદીરણા કરે છે ? અથવા અનુત્થાનથી, અકર્મથી, અબળથી, અવીર્યથી અને અપુરુષકાર- પરાક્રમથી અનુદીર્ણ ઉદીરણા ભવિક કર્મની ઉદીરણા કરે છે ? ઉ. ગૌતમ ! તે અનુદીર્ણ- ઉદીરણા- ભવિક કર્મની ઉદીરણા ઉત્થાનથી, કર્મથી, બળથી, વીર્યથી અને પુરુષકાર-પરાક્રમથી કરે છે. (પરંતુ) અનુત્થાનથી, અકર્મથી, અબળથી, અવીર્યથી અને અપુરુષકાર- પરાક્રમથી અનુદીર્ણ- ઉદીરણા ભવિક કર્મની ઉદીરણા કરતા નથી. માટે ઉત્થાન છે, કર્મ છે, બળ છે, વીર્ય છે અને પુરુષકાર પરાક્રમ કરે છે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy