SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૫૮૩ प. से गुणं भंते ! (कंखामोहणिज्जं कम्म) अप्पणा પ્ર. ભંતે ! શું નિશ્ચય જ જીવ સ્વયં (કાંક્ષામોહનીય चेव उवसामेइ, अप्पणा चेव गरहइ, अप्पणा चेव કર્મનું) ઉપશમ કરે છે, સ્વયં જ ગહ કરે છે અને संवरेइ ? સ્વયં જ સંવર કરે છે ? ૩. હંતા, યમ ! ત્ય રિતે જેવ માળિયો ઉ. હા, ગૌતમ ! અહીં પણ તેજ પ્રમાણે પૂર્વવત કહેવું જોઈએ. णवरं-अणुदिण्णं उवसामेइ, सेसा पडिसेहेयब्वा વિશેષ અનુદીર્ણનું ઉપશમ કરે છે. બાકી ત્રણેય તિળિો વિકલ્પોનો નિષેધ કરવો જોઈએ. प. जंणं भंते ! अणुदिण्णं उवसामेइ, પ્ર. ભંતે ! જો જીવ અનુદીર્ણ કર્મનો ઉપશમ કરે છે, तं किं उट्ठाणेण -जाव-पुरिसक्कारपरक्कमेण वा તો શું ઉત્થાનથી -પાવત- પુરુષકાર- પરાક્રમથી अणुदिण्णं उवसामेइ उदाहु तं अणुट्ठाणेणं-जाव કરે છે, અથવા અનુત્થાનથી ચાવતુ- અપુરુષકારअपुरिसक्कारपरक्कमेणं अणुदिण्णं उवसामेइ ? પરાક્રમથી અનુદીર્ણ કર્મનો ઉપશમ કરે છે ? ૩. દંતા, ભોય!તંડાળા વિ -ગાવ-કુરિસર હા, ગૌતમ ! જીવ ઉત્થાનથી -વાવ- પુરુષકાર रपरक्कमेण वि। પરાક્રમથી ઉપશમ કરે છે. णोतं अणुट्ठाणेणं-जाव-अपुरिसक्कारपरक्कमेणं પરંતુ અનુત્થાનથી -પાવતુ- અપુરુષકારअणुदिण्णं कम्मं उवसामेइ । પરાક્રમથી અનુદીર્ણ કર્મનું ઉપશમ કરતા નથી. एवं सइ अत्थि उट्ठाणे इ वा -जाब- पुरिसक्का માટે ઉત્થાન છે -ચાવત- પુરુષકાર પરાક્રમ કરે છે. रपरक्कमे इ वा। - વિયા. સ. ૨, ૩. , . ૨૦-૧? ૨૦ રૂ. થીમોનિમલ્સ વેય જિન્નર ય- ૧૦૩. કાંક્ષામોહનીય કર્મનું વેદના અને નિર્જરણ : प. से णूणं भंते ! (कंखामोहणिज्जं कम्म) अप्पणा પ્ર. ભંતે ! શું નિશ્ચય જ જીવ સ્વયં (કાંક્ષામોचेव वेदेइ, अप्पणा चेव गरहइ ? હનીયકર્મ)નું વેદન કરે છે અને સ્વયં જ ગહ કરે છે ? ૩. નોય! ત્યસિસ જે રિયલ ગૌતમ ! અહીં પણ પર્વોક્ત સમસ્ત પરિપાટી સમજવી જોઈએ. णवरं-उदिण्णं वेएइ, नो अणुदिण्णं वेएइ। વિશેષ : ઉદીર્ણને વેદે છે, અનુદીર્ણને વેદતા નથી. एवं उट्ठाणेण वि -जाव-पुरिसक्कारपरक्कमेण આ પ્રમાણે ઉત્થાનથી -વાવ-પુરુષકાર પરાક્રમથી ફવા વેદે છે. प. से Yणं भंते ! अप्पणा चेव निज्जरेइ. अप्पणा चेव પ્ર. ભંતે ! શું નિશ્ચય જ જીવ સ્વયંનિર્જરા કરે છે અને મરદ ? સ્વયં જ ગહ કરે છે ? ૩. નયના! પત્ય વિ તનેવ રિવલી ઉ. ગૌતમ ! અહીં પણ પૂર્વોક્ત સમસ્ત પરિપાટી સમજવી જોઈએ. णवर-उदयाणंतरं पच्छाकडं कम्मं निज्जरेइ । વિશેષ : ઉદયાનન્તર પશ્ચાતકૃત કર્મની નિર્જરા કરે છે. एवं उट्ठाणेण वि-जाव-पुरिसक्कारपरक्कमेइ वा। આ પ્રમાણે ઉત્થાનથી ભાવત- પુરુષકાર- વિચા. સ. ૨, ૩. ૨, ૩. ૨૨-૧૩ પરાક્રમથી (નિર્જરા અને ગહ) કરે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy