SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ વિશેષ : એકેન્દ્રિય અને વિકસેન્દ્રિય શારીરિક વેદના વેદે છે, તે માનસિક અને શારીરિક-માનસિક વેદના વેદતા નથી. णवरं-एगिंदिय-विगलिंदिया सारीरं वेयणं वेदेति, णो माणसं वेयणं वेदेति, णो सारीरमाणसं वेयणं વેતિ . - guy. ૫. ૩૬, સુ. ૨૦ ૬ રૂ-૨૦ ૬૬ (૪) સાચા તિહિ વેચप. कइविहा णं भंते ! वेयणा पण्णत्ता? ૩. નથT! સિવિદા વેચTT guત્તા, તેં નહીં ૨. સાયા, ૨. વસાવા, રૂ. સાયસિયા | ૫. ૨. ને અંતે ! વિ સાથે વે વેતિ, असायं वेयणं वेदेति, सायासायं वेयणं वेदेति ? ૩. ! તિવિહં gિ વેજ વેરિા ૨ ૨-૨૪. વેિ -Mાલ- તેમના - YOUT. . રૂબ, મુ. ર૦ ૬૬-૨૦ ૬૮ (૨) દુહાફ સિવિલ વેચTप. कइविहा णं भंते ! वेयणा पण्णत्ता? ૩. નયમ ! તિવિહા રેયTI TWITT, તે નહીં ૨. કુવા, ૨. સુદ, ૩. કુલવસુદ ! . ૨. રિયા જે મંતે! જિં તુ વય વેતિ, __सुहं वेयणं वेदेति, अदुक्खमसुहं वेयणं वेदेति ? (૪) સાતાદિ ત્રિવિધ વેદના : પ્ર. ભંતે ! વેદના કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ ! વેદના ત્રણ પ્રકારની કહી છે, જેમકે – ૧. સાતા, ૨. અસાતા, ૩. સાતા-અસાતા. પ્ર. ૬.૧. ભંતે! નૈરયિક સાતવેદના વેદે છે, અસાતા વેદના વેદે છે કે સાતા-અસાતા વેદના વેદે છે ? ઉ. ગૌતમ ! ત્રણ પ્રકારની વેદના વેદે છે. ૮.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી જાણવું જોઈએ. (૫) દુઃખાદિ ત્રિવિધ વેદના : પ્ર. ભંતે ! વેદના કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ! વેદના ત્રણ પ્રકારની કહી છે, જેમકે – ૧. દુઃખા, ૨. સુખા, અદુઃખ-સુખા. પ્ર. ૬.૧, ભંતે ! શું નૈરયિક જીવ દુઃખ વેદના વેદે છે. સુખ વેદના વેદે છે કે અદુઃખ-અસુખ વેદના વેદે उ. गोयमा ! दुक्खं पि वेयणं वेदेति, सुहं पि वेयणं वेदेति, अदुक्खमसुहं पि वेयणं वेदेति'। ૮. ૨-૨૪. pવે -Mવિ- રોમાનિયા - TUT. ૫. રૂ, સુ. ૨૦ ૬૫-૨૦ ૭૨ (६) अब्भोवगमियाइ दुविहा वेयणाप. कइविहा णं भंते ! वेयणा पण्णत्ता? उ. गोयमा ! दुविहा वेयणा पण्णत्ता, तं जहा ૧. ભોમિયા ૨, ૨. વિિમયા યા प. दं. १. णेरइया णं भंते ! किं अब्भोवगमियं वेयणं वेदेति, ओवक्कमियं वेयणं वेदेति ? उ. गोयमा! णो अब्भोवगमियं वेयणं वेदेति. ओवक्कमियं वेयणं वेदेति। 9. વિયા, સ, ૨૦, ૩. ૨, મુ. ૬ ઉ. ગૌતમ ! તે દુઃખ વેદના પણ વેદે છે. સુખ વેદના પણ વેદે છે અને અદુઃખ અસુખ વેદના પણ વેદે છે. ૬.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. (૬) સ્વેચ્છાપૂર્વક અંગીકારાદિ દ્વિવિધ વેદના : પ્ર. ભંતે ! વેદના કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ ! વેદના બે પ્રકારની કહી છે, જેમકે – ૧. આભુપગમિકી (સ્વેચ્છા પૂર્વક અંગીકાર કરેલ) ૨. ઔપક્રમિકી (વેદનીય કર્મજન્ય). પ્ર. ૮૧, ભંતે ! શું નૈરયિક આભ્યપગમિકી વેદના વેદે છે કે ઔપક્રમિકી વેદના વેદે છે ? ઉ. ગૌતમ ! તે આભ્યપગમિકી વેદના વેદતા નથી. ઔપક્રમિકી વેદના વેદે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy