SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ વેદના અધ્યયન ૧૭૧ દર-૧૯. આ પ્રમાણે ચઉન્દ્રિય સુધી કહેવું જોઈએ. દ. ૨૦-૨૧. પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્ય બંને પ્રકારની વેદના વેદે છે. દં,૨૨-૨૪. વાણવ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિકોના માટે નૈરયિકોનાં સમાન કહેવું જોઈએ. mb mi હું ૨-૨૬. પુર્વ -- જિિરયTI दं. २०-२१. पंचेंदिय-तिरिक्खजोणिया मणूसा य दुविहंपिवेयणं वेदेति। दं. २२-२४. वाणमंतर-जोइसिय-वेमाणिया जहा रइया। - પપUT, ૫, રૂ૫, મુ. ૨૦ ૭૨-૨૦ ૭૬ (૭) બિલાફ વિહા વેચT૫. વિઠ્ઠT મંતે ! વેચTT gov/ત્તા ? ૩. યમી ! વિદા વેચT TUITI, તેં નહીં ૨. ઉગ ૨, ૨. અા ય ા. પ, સે. ૨. ર૬ મંતે ! નિં જિલાયે વેvi વેરિ, अणिदायं वेयणं वेदेति? उ. गोयमा ! णिदायं पि वेयणं वेदेति, अणिदायं पि वेयणं वेदेति । . જે ળ મંતે ! પુર્વ વુન્દ્ર “णेरइया णिदाय पि वेयणं वेदेति, अणिदायं पि વેvi વેતિ ?” ૩. સોયમા ! ખેરફયા સુવિદ્યા પy/ત્તા, તે નદી ૨. સામૂયા ૧, ૨. સમૂયા થા १. तत्थणंजेते सण्णिभूया तेणं निदायं वेयणं वेदेति, २. तत्थ णं जे ते असण्णिभूया ते णं अणिदायं वेयणं (૭) નિદાદિ ત્રિવિધ વેદના : પ્ર. ભંતે ! વેદના કેટલા પ્રકારની કહી છે ? ઉ. ગૌતમ ! વેદના બે પ્રકારની કહી છે, જેમકે – ૧. જાણતા, ૨. અજાણતા. પ્ર. ૬,૧, ભંતે ! શું નૈરયિક નિદાવેદના વેદે છે કે અનિદાવેદના વેદે છે ? ઉ. ગૌતમ ! તે નિદાવેદના પણ વેદે છે અને અનિદાવેદના પણ વેદે છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “નૈરયિક નિદાવેદના પણ વેદે છે અને અનિદાવેદના પણ વેદે છે.”? ઉ. ગૌતમ ! નૈરયિક બે પ્રકારના કહ્યા છે, જેમકે – ૧. સંજ્ઞીભૂત, ૨. અસંજ્ઞીભૂત. ૧. તેમાં જે સંજ્ઞીભૂત છે, તે જાણીને વેદનાને વેદે છે. ૨. જે અસંજ્ઞીભૂત છે, તે અજાણતાં વેદનાને વેદે છે. વેતિ ! से तेणठेणं गोयमा ! एवं वुच्इ“णेरइया निदायं पि वेयणं वेदेति, अणिदायं पि વેચM વેતિ ” ઢં. ૨-૨ ?. -ગાવ- ચિનારા प. द. १२. पुढविक्काइयाणं भंते ! किं णिदाय वेयणं વેતિ, અાિથે વેજ વેરિ? उ. गोयमा ! णो णिदायं वेयणं वेदेति, अणिदायं वेयणं વેરિા . प. से केणठेणं भंते ! एवं वुच्चइ "पुढविक्काइया णो णिदायं वेयणं वेदेति, अणिदायं તૈયાં વેતિ ?” માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – નૈરયિક જાણતા પણ વેદના વેદે છે અને અજાણતા પણ વેદના વેદે છે. દંડર-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું જોઈએ. પ્ર. ૮,૧૨, ભંતે ! શું પૃથ્વીકાયિક જીવ જાણતા વેદના વેદે છે કે અજાણતા વેદના વેદે છે ? ઉ. ગૌતમ ! તે જાણતા વેદના વેદતા નથી. પરંતુ અજાણતા વેદના વેદે છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “પૃથ્વીકાયિક જીવ જાણતા વેદના વેદતા નથી, પરંતુ અજાણતા વેદના વેદે છે ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy