SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬૪ ૬. .. ૫. अहवा सत्तविहबंधगा य, छव्विह बंधगा य, ૬. અહવા સત્તવિહવંધા ય, વિહવંધો ય, ૭. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, ८-११. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधए य, छव्विहबंध य चउभंगो । १२-१५. अहवा सत्तविहबंधगाय, अट्ठविहबंधए य, एगविहबंध य चउभंगो । १६-१९. अहवा सत्तविहबंधगा य, छव्विहबंधए य, एगविहबंधए य चउभंगो । २०-२७. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधए ય, વિહવંધત્ ય, વિદબંધ! ચ । अट्ठ भंगा। एवं एए सत्तावीसं भंगा । एवं जहा णाणावरणिज्जं तहा दरिसणावरणिज्जं વિ, અંતરાવું વિ जीवे णं भंते ! वेयणिज्जं कम्मं वेएमाणे कइ कम्मपगडीओ बंधइ ? ૩. ગોયમા ! સત્તવિહવંધણ વા, ગવિદાંધણ વા, छविबंध वा, एगविहबंधए वा, अबंधए वा । ૐ. ૨. હ્યં મજૂસે વિધ दं. १ २०. अवसेसा णारगादीया सत्तविहबंधगा ય, અવિહવંચા ૫ | ૐ. ૨૨-૨૪. વૅ -ખાવ- ચેમાળિપુ । जीवा णं भंते ! वेयणिज्जं कम्मं वेएमाणा कइ कम्मपगडीओ बंधंति ? Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૫. અથવા અનેક મનુષ્ય સાત અને છ પ્રકૃતિઓનાં બંધક હોય છે. ૬. અથવા અનેક મનુષ્ય સાત પ્રકૃતિઓનાં બંધક હોય છે અને એક મનુષ્ય એક પ્રકૃતિનો બંધક હોય છે. ૭. અથવા અનેક મનુષ્ય સાત અને એક પ્રકૃતિનાં બંધક હોય છે. ૮-૧૧. અથવા અનેક મનુષ્ય સાતનાં બંધક હોય છે તથા એક આઠનાં અને છનાં બંધક હોય છે. આ ચાર ભંગ થાય છે. ૧૨-૧૫. અથવા અનેક મનુષ્ય સાતનાં બંધક હોય છે તથા એક આઠનો અને એકનો બંધક હોય છે. એ ચાર ભંગ થયા. ૧૬-૧૯. અથવા અનેક મનુષ્ય સાતનાં બંધક હોય છે તથા એક છનો અને એકનો બંધક હોય છે. આ ચાર ભંગ થયા. ૨૦-૨૭. અથવા અનેક મનુષ્ય સાતનાં બંધક હોય છે તથા એક આઠનો, છનો અને એકનો બંધક હોય છે. આ પ્રમાણે આઠ ભંગ થાય છે. આ પ્રમાણે કુલ તે સત્યાવીસ (૨૭) ભંગ થાય છે. જે પ્રમાણે જ્ઞાનાવરણીયકર્મનાં બંધકનું વર્ણન કર્યું તે પ્રમાણે દર્શનાવરણીય અને અંતરાયકર્મનાં બંધકનું પણ વર્ણન કરવું જોઈએ. પ્ર. ભંતે ! એક જીવ વેદનીય કર્મનું વેદન કરતા કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? ઉ. ગૌતમ ! તે સાત, આઠ, છ કે એકનો બંધક હોય છે કે અબંધક પણ હોય છે. નં.૨૧. આ પ્રમાણે મનુષ્યના વિષયમાં પણ સમજી લેવું જોઈએ. દં,૧-૨૦. શેષ નારકાદિ સાત કે આઠના બંધક હોય છે. દં.૨૨-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવુ જોઈએ. પ્ર. ભંતે ! અનેક જીવ વેદનીયકર્મનું વેદન કરતા થકા કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy