SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન उ. गोयमा ! १. सव्वे वि ताव होज्जा सत्तविहबंधगा ય, અવિહવંધા ય, વિહવંધા ચ, ૨. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा ચ, વિબંધા ય, ઇન્નિદબંધો ય, . ૬. ૩. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा ચ, વિદબંધા ય, ઇન્દ્વિબંધા ય, ४-५ अबंधगे ण वि समं दो भंगा भाणियव्वा । ६- ९. अहवा सत्तविहबंधगा य, अट्ठविहबंधगा य, एगविहबंधगाय, छव्विहबंधगे य, अबंधगे य चभंगो । एवं एए गव भंगा। નં. ૧૨-૧૬. નિજિયાનું ગમય । ં. -૨૦, ખારવાડીનં તિયમો તું -ખાવवेमाणियाणं । दं. २१. मणूसाणं भंते ! वेयणिज्जं कम्मं वेएमाणा कइ कम्मपगडीओ बंधंति ? उ. गोयमा ! १. सव्वे वि ताव होज्जा सत्तविहबंधगा ય, વિદબંધા ય -ખાવ २७. अहवा सत्तविहबंधगा य, एगविहबंधगा य, छव्विहबंधगा य, अट्ठविहबंधगा य, अबंधगा य । एवं एए सत्तावीसं भंगा भाणियव्वा जहा किरियासु पाणाइवायविरयस्स । एवं जहा वेयणिज्जं तहा आउयं णामं गोयं च भाणियव्वं । मोहणिज्जं वेएमाणे जहा बंधे णाणावरणिज्जं तहा भाणियव्वं । - ૫૧. ૧. ૨૬, સુ. ૨૭૦૬-૨૭૮૬ ૮૨. મોહખિમ્મસ વેમાળસખીવસ જન્મવેધપવળ- ૮૨ प. जीवे णं भंते ! मोहणिज्जं कम्मं वेदेमाणे किं मोहणिज्जं कम्मं बंधइ, वेयणिज्जं कम्मं बंधइ ? વળ. ૧. ૨૨, મુ. ૬૪૨ Jain Education International ઉ. ગૌતમ ! ૧. બધા જીવ સાતના, આઠના અને એકના બંધક હોય છે. ૨. ૩. ૧૫૬૫ અથવા અનેક જીવ સાત, આઠ અને એકનાં બંધક હોય છે તથા એક છનો બંધક હોય છે. અથવા અનેક જીવ સાત, આઠ, એક કે છનાં બંધક હોય છે. ૪-૫. અબંધકની સાથે પણ (એક અને અનેકની અપેક્ષા) બે ભંગ કહેવા જોઈએ. ૬-૯. અથવા અનેક જીવ સાતનાં, આઠનાં, એકનાં બંધક હોય છે તથા કોઈ એક છનો બંધક હોય છે અને કોઈ એક અબંધક પણ હોય છે. આ પ્રમાણે ચાર ભંગ હોય છે. આ પ્રમાણે કુળ મળીને નવ ભંગ થયા. દં.૧૨-૧૬. એકેન્દ્રિય જીવોને અભંગક જાણવું જોઈએ. દં.૧-૨૦. નારક આદિનાં વૈમાનિકો સુધી આજ પ્રમાણે ત્રણ ભંગ કહેવા જોઈએ. પ્ર. દં.૨૧. ભંતે ! મનુષ્યો વેદનીય કર્મનું વેદન કરતા કેટલી કર્મપ્રકૃતિઓનો બંધ કરે છે ? ઉ. ગૌતમ ! ૧. બધા (અનેક) મનુષ્ય સાત કે એકનાં બંધક હોય છે. યાવત્ ૨૭. અથવા અનેક મનુષ્ય સાતનાં, એકનાં, છનાં આઠનાં બંધક હોય છે અને અબંધક પણ હોય છે. જે પ્રમાણે ક્રિયાઓમા પ્રાણાતિપાતવિરત ના માટે સત્યાવીસ ભંગ કહ્યા છે. તે જ પ્રમાણે અહીં પણ ભંગ કહેવા જોઈએ. For Private & Personal Use Only જે પ્રમાણે વેદનીયકર્મના વેદનની સાથે કર્મપ્રકૃતિઓના બંધનું વર્ણન કર્યું છે. તે જ પ્રમાણે આયુ, નામ અને ગોત્રકર્મના વિષયમાં પણ કહેવું જોઈએ. જે પ્રમાણે જ્ઞાનાવરણીયના બંધનુ વર્ણન કર્યું છે તે જ પ્રમાણે અહીયાં મોહનીય કર્મના વેદનની સાથે બંધનું વર્ણન કરવું જોઈએ. મોહનીય કર્મનાં વેદક જીવનાં કર્મબંધનું પ્રરુપણ : પ્ર. ભંતે ! શું જીવ મોહનીય કર્મનું વેદન કરતા થકા મોહનીય કર્મનો બંધ કરે છે કે વેદનીય કર્મનો બંધ કરે છે ? www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy