SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उ. गोयमा ! मोहणिज्जंपि कम्मं बंधइ, वेयणिज्जं पि ઉ. ગૌતમ ! તે મોહનીય કર્મનો બંધ કરે છે અને कम्मं बंधइ, વેદનીય કર્મનો પણ બંધ કરે છે. णवरं-णण्णत्थ चरित्तमोहणिज्जं कम्मं वेदेमाणे વિશેષ (સૂક્ષ્મ સંપરામ નામક દસમાં ગુણસ્થાનમાં) वेयणिज्जं कम्मं बंधइ, णो मोहणिज्जं कम्मं बंधइ। મોહનીય કર્મનાં ચરમ દલીકોનું વેદન કરતા જીવ ચારિત્ર વેદનીય કર્મનો જ બંધ કરે છે મોહનીય - ૩૨. મુ. ૬ ૬ કર્મનો બંધ કરતો નથી. ૮રૂ. નીવ-જવીડયુગમ્મચડીને ઢાળપવનં- ૮૩. જીવ ચોવીસ દંડકોમાં આઠ કર્મપ્રકૃતિઓનાં બંધ સ્થાનોનું પ્રરુપણ : प. जीवे णं भंते ! नाणावरणिज्जं कम्मं कइहिं ठाणेहिं પ્ર. ભંતે! જીવ કેટલા સ્થાનો (કારણો)થી જ્ઞાનાવરણીય વંધ? કર્મનો બંધ કરે છે ? उ. गोयमा ! दोहिं ठाणेहिं नाणावरणिज्जं कम्मं बंधइ, ઉ. ગૌતમ! તે બે કારણોથી જ્ઞાનાવરણીય-કર્મનો બંધ तं जहा કરે છે, જેમકે – ૨. રાખ ય, ૨. કોસે ચ | ૧. રાગથી, ૨. દ્વેષથી. रागे दुविहे पण्णत्ते, तं जहा રાગ બે પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. માયા ૧, ૨. તમે ચા ૧. માયા, ૨. લોભ. दोसे दुविहे पण्णत्ते, तं जहा દ્વેષ બે પ્રકારનાં કહ્યા છે. જેમકે - ૨. હોદય, ૨. મારે મા ૧.ક્રોધ, ૨. માન. इच्चेएहिं चउहिं ठाणेहिं वीरिओवग्गहिएहिं एवं આ પ્રમાણે વીર્યથી ઉપાર્જિત આ ચાર સ્થાનો खलु जीवे नाणावरणिज्जं कम्मं बंधइ। (કારણો)થી જીવ જ્ઞાનાવરણીય કર્મનો બંધ કરે છે. ૮. ૨-૨૪. પુર્વ રફ ગાવ- વેમાનg/ ૬.૧-૨૪. આ પ્રમાણે નૈરયિકથી વૈમાનિક સુધી કહેવું જોઈએ. प. जीवा णं भंते ! नाणावरणिज्जं कम्मं कइहिं ठाणेहिं પ્ર. ભંતે ! ઘણા જીવો કેટલા કારણોથી જ્ઞાનાવરણીય વંતિ ? કર્મનો બંધ કરે છે ? ૩. કાયમી ! વોટિં ટાળે, રૂ જેવા ઉ. ગૌતમ ! આ પ્રમાણે પૂર્વવત બે કારણોથી જ્ઞાનાવરણીય કર્મનો બંધ કરે છે. હૃ. ૨-૨૪. હવે નેર -નાવિ- રોમાળિયા દ. ૧-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી સમજવું જોઈએ. एवं दसणावरणिज्जे-जाव- अंतराइयं । આ પ્રમાણે દર્શનાવરણીયથી અંતરાય કર્મ સુધી (કર્મ બંધનનાં આ જ કારણ સમજવા જોઈએ.) एवं एए एगत्त-पोहत्तिया सोलस दंडगा। આ પ્રમાણે એક વચન અને બહુવચનની અપેક્ષાથી - . ૫. ૨૩, ૩. , . ૬ ૬૭૦- ૬ ૭૪ સોળ દંડક હોય છે. ૮૪, ૩જો હુણ વિપકુ મેપ - ૮૪, ઉત્પત્તિની અપેક્ષાએ એકેન્દ્રિયોમાં કર્મબંધનું પ્રરુપણ : प. एगिदिया णं भंते ! किं १. तुल्लठिईया પ્ર. ભંતે! ૧. એકેન્દ્રિય જીવ શું સમાન સ્થિતિવાળા હોય तुल्लविसेसाहियं कम्मं पकरेंति, છે અને સમાન વિશેષાધિક કર્મનો બંધ કરે છે ? ૨. નવા િવં ને વૈધંતિ, તે નદી - રાગ વેવ, ટોસેળ વેવ - ટાઇi. મ. ૨, ૩, ૪, સુ. ૨૦ ૭/૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy