SearchBrowseAboutContactDonate
Page Preview
Page 613
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ चउहिं ठाणेहिं देवाणं चेइयरूक्खा चलेज्जा, तं जहा- ચાર કારણોથી દેવતાઓનાં ચૈત્યવૃક્ષ ચલિત થાય છે, જેમકે - ૨. મરદત્તેહિં નયનાહિં ખાવ ૧. અહિંન્તોનાં જન્મ થવા પર -ચાવતુ४. अरहंताणं परिणिव्वाणमहिमासु'। ૪. અહંન્તોનાં પરિનિર્વાણ મહોત્સવ પર. - ટાઈ. . ૪, ૩. ૩, મુ. રૂ ૨૪ ३५. देवसन्निवायाइ कारण परूवणं ૩૫. દેવ સનિપાતાદિનાં કારણોનું પ્રરુપણ : चउहिं ठाणेहिं देवसन्निवाए सिया, तं जहा ચાર કારણોથી દેવ સન્નિપાત (દેવોનું આગમન) થાય છે. જેમકે - ૨. નરહિં ગાયનાહિં -ના ૧. અહિંન્તોનાં જન્મ થવા પર વાવતુ४. अरहंताणं परिणिब्वाणमहिमासु । ૪. અહંન્તોનાં પરિનિર્વાણ મહોત્સવ પર. एवं देवुक्कलिया देवकहकए वि। આ પ્રમાણે દેવોત્કલિકા (દેવ સમુદાય એકત્રિત થવા) - ટા. મ, ૪, ૩. ૩, . ૩૨૪ અને દેવોની કલકલ ધ્વનિ થવાનાં કારણે પણ જાણવું જોઈએ. રૂ. ક્રિ વિજુવારે થાય જ વાર હેત પળે- ૩૬. દેવો દ્વારા વિદ્યુત પ્રકાશ અને સ્વનિત શબ્દ કરવાનાં હેતુનું પ્રરુપણ : तिहिं ठाणेहिं देवे विज्जुयारं करेज्जा, तं जहा ત્રણ કારણોથી દેવ વિધુત્કાર (વિદ્યુત પ્રકાશ) કરે છે, જેમકે - ૨. વિશ્વમાં વા, ૨. રામાને વા, ૧. વૈક્રિય રુપ કરતાં, ૨. પરિચારણા (વિચરણ) કરતાં, ३. तहारूवस्स समणस्स वा माहणस्स वा इड्ढि जुई ૩. તથા૫ શ્રમણ માહણની સામે પોતાની ઋદ્ધિ जसं बलं वीरियं पुरिसक्कारपरक्कम उवदंसेमाणे। ધૃતિ, યશ, બળ, વીર્ય, પુરસ્કાર અને પરાક્રમ આદિનું પ્રદર્શન કરતાં, तिहिं ठाणेहिं देवे थणियसदं करेज्जा, तं जहा ત્રણ કારણોથી દેવ મેઘ ગર્જના જેવી ધ્વનિ કરે છે, જેમકે૨. વિશ્વમાને વા, ૨. પરિવારમાને વા, ૧. વૈક્રિય રુપ કરતાં, ૨. પરિચારણા કરતાં, ३. तहारूवस्स वा समणस्स वा माहणस्स वा इडिंढ ૩. તથા૫ શ્રમણ માહણના સામે પોતાની ઋદ્ધિ -ના-પૂરવમં ૩વયંસેમા ! -વાવતુ- પરાક્રમ આદિનું પ્રદર્શન કરતાં. - ટાપ . ૨, ૩, ૨, મુ. ૨૪૨ (૨-૩) ૩૭. દિ યુઢિવ પરિવદિ રાશિ ર વ - ૩૭. દેવો દ્વારા વૃષ્ટિ કરવાની વિધિ અને કારણોનું પ્રરુપણ : 1. મલ્પિ મતે ! પન્ન વાવાસી યુાિયં પ્ર. ભંતે ! કાળવર્ષા (સમય પર વરસનાર) મેઘ પરે ? વૃષ્ટિકાય (જલસમૂહ) વરસાવે છે ? ૩. દંતા, નીયમી ! ટ્યિા ઉ. હા, ગૌતમ ! તે વરસાવે છે. प. जाहे णं भंते ! सक्के देविंदे देवराया बुठ्ठिकायं પ્ર. ભંતે ! જયારે દેવેન્દ્ર દેવરાજ શક્ર વૃષ્ટિ કરવાની काउकामे भवइ से कहमियाणिं पकरेइ ? ઈચ્છા કરે છે ત્યારે તે કેવી રીતે વૃષ્ટિ કરે છે ? उ. गोयमा ! ताहे चेव णं से सक्के देविंदे देवराया ઉ. ગૌતમ! જયારે દેવેન્દ્ર દેવરાજ શક્ર વૃષ્ટિ કરવા ચાહે अब्भंतरपरिसाए देवे सद्दावेइ, છે ત્યારે આત્યંતર પરિષદનાં દેવોને બોલાવે છે. तए णं अब्भंतरपरिसगा देवा सदाविया समाणा બોલાવેલ તે આત્યંતર પરિષદનાં દેવ માધ્યમ मज्झिमपरिसाए देवे सदावेंति, પરિષદૂનાં દેવોને બોલાવે છે. ૨-૨. ૩ મ. ૨, ૩. ૨, મુ. ૨૩૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy