SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૭૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૪. અને જો ઉન્મત્તા, જે વિષ્ણુયાત્તા (૩) વારિ મેટ્ટ guત્તા, તેં નદી૨. વાસિત્તા નામને, જે વિષ્ણુયાçત્તા, २. विज्जुयाइत्ता णाममेगे, णो वासित्ता, રૂ. જ વાસિત્તા વિ, વિષ્ણુયત્તા વિ, ૪. અને વાસિTI, જે વિષ્ણુયાફત્તા | एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा૨. વાણિ મને, જે વિષ્ણુયાફTI, २. विज्जुयाइत्ता णाममेगे, णो वासित्ता, ३. एगे वासित्ता वि, विज्जुयाइत्ता वि, ૪. જે જે વાસિત્તા, જે વિષ્ણુયાફTI. ૪. કેટલાક પુરુષ ગરજનાર પણ હોતા નથી અને ચમકનાર પણ હોતા નથી. (૩) વાદળા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક વાદળ વરસનાર હોય છે, ચમકનાર હોતા નથી. ૨. કેટલાક વાદળા ચમકનાર હોય છે, પરંતુ વરસનાર હોતા નથી. ૩. કેટલાક વાદળા વરસનાર પણ હોય છે અને ચમકનાર પણ હોય છે. ૪. કેટલાક વાદળા વરસનાર પણ હોતા નથી અને ચમકનાર પણ હોતા નથી. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ વરસનાર (દાન આપનાર) હોય છે, પરંતુ ચમકનાર (પ્રદર્શન કરનાર) હોતા નથી. ૨. કેટલાક પુરુષ ચમકનાર હોય છે, પરંતુ વરસનાર હોતા નથી. ૩. કેટલાક પુરુષ વરસનાર પણ હોય છે અને ચમકનાર પણ હોય છે. ૪. કેટલાક પુરુષ વરસનાર પણ હોતા નથી અને ચમકનાર પણ હોતા નથી. (૪) વાદળા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક વાદળા સમય પર વરસનાર હોય છે, પરંતુ અસમયમાં વરસનાર હોતા નથી. ૨. કેટલાક વાદળા અસમયમાં વરસનાર હોય છે પરંતુ સમયપર વરસનાર હોતા નથી. ૩. કેટલાક વાદળા સમય પર પણ વરસે છે અને અસમય પર પણ વરસે છે. ૪. કેટલાક વાદળા સમય પર પણ વસરતા નથી અને અસમય પર પણ વરસતા નથી. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – કેટલાક પુરુષ સમય પર વરસનાર (અવસરમાં દાન આપનાર) હોય છે, અસમયમાં વરસનાર (વગર અવસરે દાન દેનાર) હોતા નથી. ૨. કેટલાક પુરુષ અસમયમાં વરસનાર હોય છે, પરંતુ સમય પર વરસનાર હોતા નથી. ૩. કેટલાક પુરુષ સમય પર પણ વરસે છે અને અસમય પર પણ વરસે છે. (૪) વારિ મેહા પત્તા, નહીં१. कालवासी णाममेगे, णो अकालवासी, २. अकालवासी णाममेगे, णो कालवासी, ३. एगे कालवासी वि, अकालवासी वि, ૪. | Mો નિવાસી, ને માવાણી | एवामेव चत्तारि परिसजाया पण्णत्ता, तं जहा. શરિવાર ગામમ, મનિવાસ, २. अकालवासी णाममेगे, णो कालवासी, રૂ. જે વાસી વિ, અત્રિવાસી વિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy