SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૮૭૭ ४. एगे णो कालवासी. णो अकालवासी। () ચત્તાર મેદ પviા , તે નદ૨. વેત્તવાસી મમે, જે ગયેત્તવાસી, ૨. સવેત્તવાણી મળે, જે વેત્તવારી, ३. एगे खेत्तवासी वि, अखेत्तवासी वि. ૪. જે ળો વેત્તવાસી, નો વેવાણી एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा१. खेत्तवासी णाममेगे, णो अखेत्तवासी, ૨. સત્તવાસી ગામને, જે ઉત્તવાસી, રૂ. ને વેત્તવાસી વિ, સત્તવાસી વિ, ૪. કેટલાક પુરુષ સમય પર પણ વરસતા નથી અને અસમય પર પણ વરસતા નથી. (૫) વાદળા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક વાદળા ક્ષેત્ર (ઉપજાઉભૂમિ) પર વરસનાર હોય છે પરંતુ ઉસર ભૂમિમાં વરસનાર હોતા નથી. ૨. કેટલાક વાદળા ઉસર ભૂમિમાં વરસનાર હોય છે, પરંતુ ઉપજાઉ ભૂમિ પર વરસનાર હોતા નથી. ૩. કેટલાક વાદળા ઉપજાઉ ભૂમિ પર પણ વરસનાર હોય છે અને ઉસર ભૂમિમાં પણ વરસનાર હોય છે. ૪. કેટલાક વાદળા ઉપજાઉ ભૂમિ પર પણ વરસનાર હોતા નથી અને ઉસર ભૂમિ પર પણ વરસનાર હોતા નથી. આ પ્રમાણે પુરુષ પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે૧. કેટલાક પુરુષ પાત્રને દાન આપનાર હોય છે પરંતુ અપાત્રને દાન આપનાર હોતા નથી. ૨. કેટલાક પુરુષ અપાત્રને દાન આપનાર હોય છે, પરંતુ પાત્રને દાન આપનાર હોતા નથી. ૩. કેટલાક પુરુષ પાત્રને દાન આપનાર પણ હોય છે અને અપાત્રને દાન આપનાર પણ હોય છે. ૪. કેટલાક પુરુષ પાત્રને પણ દાન આપનાર હોતા નથી. અને અપાત્રને પણ દાન આપનાર હોતા નથી. ૮૬. વાદળાનાં દગંત દ્વારા માતા-પિતાનાં ચતુર્ભાગોનું પ્રરુપણ : (૧) વાદળા ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક વાદળા બીજને અંકુરિત કરનાર હોય છે, પરંતુ તેનું નિર્માણ (ફળયુક્ત) કરનાર હોતા નથી. ૨. કેટલાક વાદળા બીજનું નિર્માણ કરનાર હોય છે, પરંતુ બીજને અંકુરિત કરનાર હોતા નથી. ૩. કેટલાક વાદળા બીજને અંકુરિત પણ કરનાર હોય છે અને તેનું નિર્માણ કરનાર પણ હોય છે. ૪. કેટલાક વાદળા બીજને પણ અંકુરિત કરનાર હોતા નથી અને નિર્માણ પણ કરનાર હોતા નથી. આ પ્રમાણે માતાપિતા પણ ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક માતા-પિતા સંતાનને ઉત્પન્ન કરનાર હોય છે પરંતુ તેનું નિર્માણ (સંસ્કારયુક્ત) કરનાર હોતા નથી. ૪. અને જે વેત્તવાસી, જે ગત્તવાણી | - ટાપ. ૫,૪, ૩.૪, સુ.૩૪૬ ૮. મેદસિત્તેજ અપિયર પર ઉવ- () વારિ મેa guત્તા, તે નહીં१. जणइत्ता णाममेगे, णो णिम्मवइत्ता, २. णिम्मवइत्ता णाममेगे, णो जणइत्ता, રૂ. ને ના દુત્તા વિ, નિસ્મવત્તા વિ, ૪. જે નત્તા, જે જિમ્મવત્તા | एवामेव चत्तारि अम्मापियरो पण्णत्ता, तं जहा १. जणइत्ता णाममेगे. णो णिम्मवइत्ता. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy