SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ उ. गोयमा ! नेरइयाउयं पिपकरेंति -जाव- देवाउयं पिपकरेंति एवं अण्णाणियवाई वि, वेणइयवाई वि। सुक्कपक्खिया जहा सलेस्सा। प. ४. सम्मद्दिट्ठी णं भंते ! जीवा किरियावाई किं नेरइयाउयं पकरेंति -जाव- देवाउयं पकरेंति ? गोयमा! नोनेरइयाउयंपकरेंति.नोतिरिक्खजोणियाउयं पकरेंति, मणुस्साउयं पिपकरेंति. देवाउयं पिपकरेंति । मिच्छद्दिट्ठी जहा कण्हपक्खिया। ઉ. ગૌતમ ! તે નરકાયુનો પણ બંધ કરે છે -યાવત દેવાયુનો પણ બંધ કરે છે. આ પ્રમાણે કૃષ્ણપાક્ષિક અજ્ઞાનવાદી અને વિનયવાદી જીવોના બંધ કહેવા જોઈએ. શુક્લપાણિક જીવોનું આયુ બંધ સલેશી જીવોનાં સમાન છે. પ્ર. ૪, ભંતે! સમ્યફષ્ટિ ક્રિયાવાદી જીવ શું નરકાયુનો બંધ કરે છે -વાવ- દેવાયુનો બંધ કરે છે? ઉ. ગૌતમ ! તે નરકાયુ અને તિર્યંચયોનિમાયુનો બંધ કરતા નથી. પરંતુ મનુષ્પાયુ અને દેવાયુનો બંધ કરે છે. મિથ્યાદષ્ટિ ક્રિયાવાદી જીવોનું આયુબંધ કૃષ્ણપાક્ષિકનાં સમાન છે. પ્ર. ભંતે ! સમ્યમિથ્યાદષ્ટિ અજ્ઞાનવાદી જીવ શું નરકાયુનો બંધ કરે છે -યાવતુ- દેવાયુનો બંધ કરે प. सम्मामिच्छद्दिट्ठीणं भंते! जीवा अण्णाणियवाई किं नेरइयाउयं पकाति-जाव- देवाउयं पकरेंति ? - उ. गोयमा ! नो नेरइयाउयं पकरेंति -जाव- नो देवाउयं पकरेंति, एवं वेणइयवाई वि। ५. गाणी, आभिणिबोहियनाणी य सुयनाणी य ओहिनाणी य जहा सम्मद्दिट्ठी। ગૌતમ ! તે ન તો નરકાયુનો બંધ કરે છે -યાવતુન તો દેવાયુનો બંધ કરે છે. આ પ્રમાણે વિનયવાદી જીવોનો બંધ જાણવો જોઈએ. ૫. ક્રિયાવાદી જ્ઞાની, આભિનિબોધિકજ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાનીનાં આયબંધનું વર્ણન સમ્યગદષ્ટિનાં સમાન છે. પ્ર. ભંતે ! મનઃ પર્યવજ્ઞાની ક્રિયાવાદી જીવ શું નરકાયુનો બંધ કરે છે -જાવત- દેવાયુનો બંધ કરે છે ? ઉ. ગૌતમ ! તે નૈરયિક, તિર્યંચ અને મનુષ્યનો આયુબંધ કરતા નથી. પરંતુ દેવાયુનો બંધ કરે છે. मणपज्जवनाणी णं भंते ! जीवा किरियावाई किं नेरइयाउयं पकरेंति -जाव-देवाउयं पकरेंति ? उ. गोयमा! नोनेरइयाउयंपकरेंति, नोतिरिक्खजो णियाउयंपकरेंति, नोमणुस्साउयंपकरेंति, देवाउयं પતિ प. जइ देवाउयं पकरेंति किं भवणवासिदेवाउयं पकरेंति -जाव- वेमाणिय देवाउयं पकरेंति? પ્ર. જો દેવાયુનો બંધ કરે છે તો શું ભવનવાસી દેવાયુનો બંધ કરે છે -વાવ- વૈમાનિક દેવાયુનો બંધ કરે છે ? ઉ. ગૌતમ!તે ભવનવાસી, વાણવ્યંતર કે જયોતિષ્કના દેવાયુનો બંધ કરતા નથી. પરંતુ વૈમાનિક દેવાયુનો બંધ કરે છે. उ. गोयमा ! नो भवणवासिदेवाउयं पकरेंति, नो वाणमंतर देवाउयं पकरेंति, नो जोइसियदेवाउयं पकरेंति, वेमाणियदेवाउयं पकरेंति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy