SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૬૦૩ ૩. TયHT! નો જોરાર્થ પતિ, नो तिरिक्खजोणियाउयं पकरेंति, मणुस्साउयं पकरेंति, नो देवाउयं पकरेंति । अकिरिया-अन्नाणिय-वेणइयवाई चत्तारि वि आउयाई पकरेंति। एवं नीललेस्सा काउलेस्सा वि। प. तेउलेस्सा णं भंते ! जीवा किरियावाई किं नेरइयाउयं पकरेंति -जाव- देवाउयं पकरेंति ? . સોયમ ! નો રચાયં પતિ, नो तिरिक्खजोणियाउयं पकरेंति, मणुस्साउयं पिपकरेंति, देवाउयं पिपकरेंति। प. जइ देवाउयं पकरेंति किं भवणवासिदेवाउयं पकरेंति -जाव- वेमाणिय देवाउयं पकरेंति ? ૩. ગોવા ! નો મવવાસિવાર પતિ -નવ वेमाणिय देवाउयं पकरेंति। प. तेउलेस्सा णं भंते ! जीवा अकिरियावाई किं नेरइयाउयं पकरेंति -जाव- देवाउयं पकरेंति ? गोयमा ! नो नेरइयाउयं पकरेंति, तिरिक्खजोणियाउयं पिपकरेंति, मणुस्साउयं पि पकरेंति, देवाउयं पिपकरेंति।। एवं अण्णाणियवाई वि, वेणइयवाई वि। ઉ. ગૌતમ ! તે નરકાયુનો બંધ કરતા નથી, તિર્યંચયોનિમાયુનો બંધ કરતા નથી, દેવાયુનો બંધ કરતા નથી, પરંતુ મનુષ્પાયુનો બંધ કરે છે. કૃષ્ણલેશી અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી જીવ નૈરયિક આદિ ચારેય પ્રકારનાં આયુનો બંધ કરે છે. આ પ્રમાણે નીલશી અને કાપોતલેશીનાં આય. બંધ જાણવાં જોઈએ. પ્ર. ભલે ! તેજોલેશી ક્રિયાવાદી જીવ શું નરકાયુનો બંધ કરે છે -યાવ- દેવાયુનો બંધ કરે છે? ઉ. ગૌતમ ! તે નરકાયુનો બંધ કરતા નથી. તિર્યંચયોનિમાયુનો બંધ કરતા નથી, પરંતુ મનુષ્પાયુનો બંધ કરે છે અને દેવાયુનો પણ બંધ કરે છે. પ્ર. જો દેવાયુનો બંધ કરે છે તો શું ભવનવાસી દેવાયુનો બંધ કરે છે યાવતુ- વૈમાનિક દેવાયુનો બંધ કરે છે ? | ઉ ગૌતમ ! તે ભવનવાસી દેવાયુનો બંધ કરતા નથી -ચાવતુ- વૈમાનિક દેવાયુનો બંધ કરે છે. પ્ર. ભંતે ! તેજોલેશી અક્રિયાવાદી જીવ શું નરકાયુનો બંધ કરે છે -વાવ- દેવાયુનો બંધ કરે છે ? ઉ. ગૌતમ ! તે નરકાયુનો બંધ કરતા નથી, પરંતુ તિર્યંચયોનિકાય, મનુષ્યાય અને દેવાયુનો બંધ કરે છે. આ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદીનું આયુ બંધ કહેવું જોઈએ. જે પ્રમાણે તેજોલેશીનાં આયુ-બંધનું વર્ણન છે, તેજ પ્રમાણે પબલેશી અને શુક્લલેશીનો આયુબંધ જાણવો જોઈએ. પ્ર. ભંતે ! અલેશી ક્રિયાવાદી જીવ શું નરકાયુનો બંધ કરે છે -યાવતુ- દેવાયુનો બંધ કરે છે ? ઉ. ગૌતમ! તે નરકાયુનો બંધ કરતા નથી -યાવત દેવાયુનો બંધ કરતા નથી. પ્ર. ૩. અંતે ! કૃષ્ણ પાક્ષિક અક્રિયાવાદી જીવ શું નરકાયુનો બંધ કરે છે -પાવત- દેવાયુનો બંધ કરે છે ? 2 जहा तेउलेस्सा तहा पम्हलेस्सा वि, सुक्कलेस्सा विनेयब्बा। bb प. अलेस्साणं भंते! जीवा किरियावाई किनेरइयाउयं પતિ -ના-સેવાર્થ પતિ? उ. गोयमा ! नो नेरइयाउयं पकरेंति -जाव- नो देवाउयं पकरेंति। प. ३. कण्हपक्खिया णं भंते ! जीवा अकिरियावाई किं नेरइयाउयं पकाति-जाव-देवाउयं पकरेंति? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy