SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૬૦૫ केवलनाणी जहा अलेस्सा। કેવળ જ્ઞાની અલેશીના સમાન છે. દ, અનાજી -ગીર- વિમાન ન જપ છે. અજ્ઞાનીથી વિભેગન્નાની સુધીનાં આયુબંધ क्खिया। કૃષ્ણપાક્ષિકનાં સમાન છે. ७. सण्णासु चउसु वि जहा सलेस्सा। ૭, ચારેય સંજ્ઞાઓનાં આયુબંધ સલેશી જીવોનાં नो सन्नोवउत्ता जहा मणपज्जवनाणी। સમાન છે. નો સંશોપયુક્ત જીવોનો આયુબંધ મનઃ પર્યવજ્ઞાનીનાં સમાન છે. ૮. સચT -નવિ- નપુંસાવેલા નહીં સTI ૮. સવેદીથી નપુસકવેદી સુધીના આયુબંધ સલેશી अवेयगा जहा अलेस्सा। જીવોનાં સમાન છે. અવેદી જીવોના આયુબંધ અલેશીનાં સમાન છે. ૧. સાથી –ગાવ-મસા નહીં સTI ૯, સકષાયથી લોભકપાયી સુધીનું આયુબંધ अकसायी जहा अलेस्सा। સલેશી જીવોનાં સમાન છે. અકયાયી જીવોનાં આયુબંધ અલેશીનાં સમાન છે. ૨૦. સનોર -ગવિ- નો નહીં તો ૧૦. સયોગીથી કાયયોગી સુધીનાં આયુબંધ अजोगी जहा अलेस्सा। સલેશી જીવોના સમાન છે. અયોગી જીવોના આયુબંધ અલેશીના સમાન છે. ११. सागारोवउत्ता य अणागारोवउत्ता य जहा ૧૧. સાકારોપયુક્ત અને અનાકારોપયુક્તનો सलेस्सा। આયુબંધ સલેશી જીવોનાં સમાન છે. - વિચા. સ. ૩૦, ૩. ૨, ૩. રૂ ૩-૬૪ ૨૨૨. શિરિયાવાડવાથવિહસમોસર મુવીડuહુ ૧૨૯, ક્રિયાવાદી આદિ ચારેય સમવસરણગત ચોવીસ દંડકોમાં एक्कारसठाणेहिं आउय बंध परूवणं અગિયાર સ્થાનો દ્વારા આયુબંધની પ્રરુપણા : प, द.१.किरियावाई णं भंते! नेरइया किं नेरइयाउयं પ્ર. ૬.૧. ભંતે ! ક્રિયાવાદી નૈરયિક જીવ શું નરકાયુનો પતિ -ના-હેવાલયે પતિ? બંધ કરે છે -યાવત- દેવાયુનો બંધ કરે છે ? उ. गोयमा! नो नेरइयाउयंपकरेंति, नो तिरिक्खजो ગૌતમ! તે નરકાયુનો બંધ કરતા નથી, તિર્યંચયોणियाउयं पकरेंति, નિકાયુનો બંધ કરતા નથી, मणुस्साउयं पकरेंति, પરંતુ મનુષ્પાયુનો બંધ કરે છે, नो देवाउयं पकरेंति। દેવાયુનો પણ બંધ કરતા નથી. अकिरियावाई णं भंते ! नेरइया किं नेरइयाउयं પ્ર. ભંતે ! અક્રિયાવાદી નૈરયિક જીવ શું નરકાયુનો पकरेंति -जाव- देवाउयं पकरेंति ? બંધ કરે છે -વાવ- દેવાયુનો બંધ કરે છે ? ૩. ગોચના ! નો જોરાયં પતિ, ઉ. ગૌતમ ! તે નરકાયુનો બંધ કરતા નથી, तिरिक्खजोणियाउयं पिपकरेंति, પરંતુ તિર્યંચયોનિકાયુનો બંધ કરે છે. मणुस्साउयं पि पकरेंति, મનુષ્પાયુનો બંધ કરે છે. नो देवाउयं पकरेंति। દેવાયુનો બંધ કરતા નથી. एवं अण्णाणियवाई वि, वेणइयवाई वि। આ પ્રમાણે અજ્ઞાનવાદી અને વિનયવાદીનાં નરકાયુનો બંધ જાણવો જોઈએ. प. सलेस्साणंभंते! नेरइया किरियावाई किंनरेइयाउयं પ્ર. ભંતે ! સલેશીક્રિયાવાદી નૈરયિક શું નરકાયુનો पकरेंति -जाव- देवाउयं पकरेंति? બંધ કરે છે -યાવત- દેવાયુનો બંધ કરે છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy