SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭૭ મનુષ્ય ગતિ-અધ્યયન ૨. વિદ્વિત્તા નામે તુમ્મ મવ૬, ૨. કેટલાક પુરુષ રહ્યા પછી દુર્મનસ્ક થાય છે, ३. चिट्ठित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ રહ્યા પછી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) તમો પુરિસનાયા પછાત્તા, તે નહીં (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. જામીતે સુમને ભવ૬, ૧. કેટલાક પુરુષ રહે છે એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. વિટ્ટીમીતે ડુમો ભવઃ, ૨. કેટલાક પુરુષ રહે છે એટલા માટે દુર્મનસ્ક થાય છે. ३. चिट्ठामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ રહે છે એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) તો કુરિસનાયા પVIRા, તે નઈ (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. વિદિત્સાનીતે અમને મવ૬, ૧. કેટલાક પુરુષ રહીશ એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. વિટ્ટિસામી તુમ મવડું, ૨. કેટલાક પુરુષ રહીશ એટલા માટે દુર્મનસ્ક થાય છે. રૂ. નિરિસ્સાનીત સમ-નમ્પ મા. ૩. કેટલાક પુરુષ રહીશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) તમો પુરિસનાથી પwા , તં નહા (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. अचिट्ठित्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ ન રહેવાથી સુમનસ્ક થાય છે. २. अचिट्ठित्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ ન રહેવાથી દુર્મનસ્ક થાય છે. ३. अचिट्ठित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ ન રહેવાથી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. () તો રસનાયા પત્તા, તે નહીં (૫) પુરુષ ત્રણ પ્રકારના કહ્યા છે, જેમકે – ૨. વિક્રામીતે સુમને મવ૬, ૧. કેટલાક પુરુષ રહેતો નથી એટલા માટે સુમનસ્ક થાય છે. २. ण चिट्ठामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ રહેતો નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે. ३. ण चिट्ठामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ રહેતો નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) તમો પુરિસનીય પvyત્તા, તે ના (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. ण चिट्ठिस्सामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ રહીશ નહિ એટલા માટે સુમનસ્ક થાય છે. २. ण चिट्ठिस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ રહીશ નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે. ३. ण चिट्ठिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ રહીશ નહિ એટલા માટે ન સુમનસ્ક - ટાપ. . ૨, ૩. ૨, ૩. ૨૬૮ (૨૪-૨૮) થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. ક્લિીયા વિવાયા પુરિસાને કુમારની તિવિદત્ત ૫. બેસવાની વિવલાથી પુરુષનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું परूवणं પ્રરુપણ : () તો પુરિસનાયા UTI, તે નહીં (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. णिसिइत्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ બેઠા પછી સુમનસ્ક થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy