SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૭૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ३. आगंता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ આવ્યા પછી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) તમો પુરિસનીયા TWITT, તે નહીં (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - . મીતે સુમને ભવ૬, ૧. કેટલાક પુરુષ આવું છું એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. મીતે તુમને બવઃ, ૨. કેટલાક પુરુષ આવું છું એટલા માટે દુર્મનસ્ક થાય છે. ३. एमीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ આવું છું એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) તમો રિસનાયા TUITI, તે નીં (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. સામીતે સુમો મવ૬, ૧. કેટલાક પુરુષ આવશે એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. ઇસ્લામીતે તુને મવડું, ૨. કેટલાક પુરુષ આવશે એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. एस्सामीतेगे जोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ આવશે એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) તો પુરિસનાયા TUVIRા, તેં નદી (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. માતા પામે તુમ ભવ૬, ૧. કેટલાક પુરુષ ન આવવાથી સુમનસ્ક થાય છે. २. अणागंता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ ન આવવાથી દુર્મનસ્ક થાય છે, ३. अणागंता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ ન આવવાથી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. () તો પુરિસનાયા પત્તા, તે નહીં (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે૨. જ પુનીત કુમ ભવ૬. ૧. કેટલાક પુરુષ આવતો નથી એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. તો તુHો મવડું, ૨. કેટલાક પુરુષ આવતો નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે. ३. ण एमीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ આવતો નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) તમો પુરિસનાયા પત્તા, તે ના (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. ण एस्सामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ આવીશ નહિ એટલા માટે સુમનસ્ક થાય છે. २. ण एस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ આવીશ નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. ण एस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ આવીશ નહિ એટલા માટે ન - ટાઇમ, રૂ, ૩.૨, મુ.? ૬૮ (૮-૨ રૂ) સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. ૪, વિવિયાપુરિસાને ગુમvસાતિવિદત્તાવ- ૪. રહેવાની વિવેક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરૂપણ : () તમો પુરિસના પUTI, તે નીં (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. चिट्ठित्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ રહ્યા પછી સુમનસ્ક થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy