SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૭૭૫ (२) तओ पुरिसजाया पण्णत्ता, तं जहा૨. ગામીતે ગુમ મવ૬, २. जामीतेगे दुम्मणे भवइ, ३. जामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૩) તો પુરિસનાયા પત્તા, તે નહીં१. जाइस्सामीतेगे सुमणे भवइ, २. जाइस्सामीतेगे दुम्मणे भवइ, ३. जाइस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૪) તમો પુરસનાયા , તે નહીં१. अगंता णामेगे सुमणे भवइ, २. अगंता णामेगे दुम्मणे भवइ, ३. अगंता णामेगे जोसुमणे-णोदुम्मणे भवइ, () તો પુરિસનાયા પU/Tી, તે નહીં१. ण जामि एगे सुमणे भवइ, (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ જાઉં છું એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. કેટલાક પુરુષ જાઉં છું એટલા માટે દુર્મનસ્ક થાય છે. ૩. કેટલાક પુરુષ જાઉં છું એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ જઈશ એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. કેટલાક પુરુષ જઈશ એટલા માટે દુર્મનસ્ક થાય છે. ૩. કેટલાક પુરુષ જઈશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ ન જવાથી સુમનસ્ક થાય છે. ૨. કેટલાક પુરુષ ન જવાથી દુર્મનસ્ક થાય છે. ૩. કેટલાક પુરુષ ન જવાથી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ જતો નથી એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ જતો નથી એટલા માટે દુર્માસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ જતો નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ જઈશ નહિ એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. કેટલાક પુરુષ જઈશ નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે. ૩. કેટલાક પુરુષ જઈશ નહિ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દર્મનસ્ક થાય છે. ૩. આગમનની વિવક્ષાથી પુરુષોનો સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ : (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ આવ્યા પછી સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ આવ્યા પછી દુર્મનસ્ક થાય છે, २. ण जामि एगे दुम्मणे भवइ, ३. ण जामि एगे णोसुमणे-णोदुम्मणे भवइ, (૬) તો પુરિસનાયા પત્તા, તે નહીં१. ण जाइस्सामि एगे सुमणे भवइ, २. ण जाइस्सामि एगे दुम्मणे भवइ, ३. ण जाइस्सामि एगे णोसुमणे-णोदुम्मणे भवइ। - ટાઈ. સ. રૂ, ૩.૨,સુ. ૨૬૮ ગામના વિવાયા પુરસા મુમત્સાઇ તિવિ परूवणं(૨) તમો પુરિસનાયા પત્તા, તું નરછે. માતા નામે સુમો ભવ, ૨. માતા પામે તુમને ભવઃ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy