SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ કુર - ૧૭૭૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ३६. मणुस्सगई-अज्झयणं ૩૬. મનુષ્ય ગતિ-અધ્યયન સૂત્ર : १. विविह विवक्खया पुरिसाणं तिविहत्त परूवणं- ૧. વિવિધ વિવાથી પુરુષોનાં ત્રિવિધત્વનું પ્રરુપણ : तओ पुरिसजाया पण्णत्ता, तं जहा પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - 2. મ પુરિસે, ૨. ટવી પુરિસે, રૂ. ત્રપુરિસા ૧. નામ પુરુષ, ૨. સ્થાપના પુરુષ, ૩. દ્રવ્ય પુરુષ. તો કુરિસનાથી , નહીં પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૬. Tળપુરસે, ૨. હંસાપુર, રૂ. રપુરા ૧. જ્ઞાન પુરુષ, ૨. દર્શન પુરુષ, ૩. ચારિત્ર-પુરુષ. तओ पुरिसजाया पण्णत्ता, तं जहा પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - . વેરિસે, ૨. પિપુરિસે, રૂ. અમિસ્ત્રાવપુરા ૧. વેદ પુરુષ, ૨. ચિન્હ પુરુષ, ૩. અભિલાષ પુરુષ. तिविहा पुरिसा पण्णत्ता, तं जहा - પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. उत्तमपुरिसा, २. मज्झिमपुरिसा, ३. जहण्णपुरिसा। ૧. ઉત્તમ પુરુષ, ૨. મધ્યમ પુરુષ, ૩. જઘન્ય પુરુષ. उत्तमपुरिसा तिविहा पण्णत्ता, तं जहा - ઉત્તમ-પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. ધમ્મપુરા, ૨. મોર પુરિસારૂ. રમપુરિસા | ૧. ધર્મ પુરુષ, ૨. ભોગ-પુરુષ, ૩. કર્મ-પુરુષ. ૨. ધમ્મપુરિસા - નરહંતા, ૧. ધર્મ પુરુષ- અહંત, ૨. મોર પુરિસર-જવઠ્ઠી, ૨, ભોગ પુરુષ - ચક્રવર્તી, રૂ. શ્નપુરિસા-વાસુદેવા !'' ૩. કર્મ પુરુષ - વાસુદેવ. मज्झिमपुरिसा तिविहा पण्णत्ता, तं जहा મધ્યમ-પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. ૩NIT, ૧. ઉગ્ર પુરુષ - નગર રક્ષક, ૨. મા , ૨. ભોગ પુરુષ - કુલગુરુ, પુરોહિત, રૂ. રાઇUT | ૩. રાજન્ય પુરુષ - જાગીરદાર આદિ. जहण्णपुरिसा तिविहा पण्णत्ता, तं जहा - જઘન્ય - પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. ઢસા, ૨. મથTI, ૩. માફ7 TI ૧. દાસ-સેવક, ૨. ભૂતક-નૌકર, ૩. ભાગીદાર. - ટાળ. . ૨, ૩. ૨, . ૨૩૭ ૨. મળ વિવાપુરલાને ગુમાસ્સા તિવિહાવ- ૨. ગમનની વિવફાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ : तओ पुरिसजाया पण्णत्ता, तं जहा પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - છે. અમને, ૨. તુમને, ૧. સુમનસ્ક(માનસિક હર્ષવાળા), ૨. દુર્મનસ્ક(માનસિક વિષાદવાળા) રૂ. નોસુમ કુમને ! ૩. નોસુમનસ્ક-નોર્મનસ્ક (ન હર્ષવાળા, ન વિષાદવાળા) (૨) તમ પુરિસનાયા પU/TI, તે નહીં (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - . જંતા ગામે સુમને ભવ૬, ૧. કેટલાક પુરુષ ગયા પછી સુમનસ્ક (હર્ષિત) થાય છે. ૨. બંતા જામે તુમ મવડું, ૨. કેટલાક પુરુષ ગયા પછી દુર્મનસ્ક (દુઃખી) થાય છે, ३. गंता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ ગયા પછી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે અર્થાત્ સમભાવમાં રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy