SearchBrowseAboutContactDonate
Page Preview
Page 599
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨૮ ૬. सुरूवस्स णं भंते ! भूइंदस्स भूयरन्नो कइ अग्गमहिसीओ पण्णत्ताओ ? ૩. મખ્ખો!ત્તારિઞાહિતીયોપનત્તાબો, તંનહાછુ. પવતી, ૨. વધુપા, રૂ. સુપા, ૪. સુક્ષ્મ | सेसं जहा कालस्स । एवं पडिरूवगस्स वि । ૫. पुण्णभद्दस्स णं भंते ! जक्खिंदस्स जक्खरन्नो क अग्गमहिसीओ पण्णत्ताओ ? ૩. શબ્દો! શત્તારિઞાહિતીઓપન્નત્તાબો, તંનહા?. પુળા, ૨. વઘુત્તિયા, રૂ. ૩ત્તમા, ૪. તારા। सेसं जहा कालस्स । एवं माणिभद्दस्स वि । ૫. भीमस्स णं भंते! रक्खसिंदस्स कइ अग्गमहिसीओ पण्णत्ताओ ? ૩. અનો! પત્તારિત્રાહિતીઓવનત્તામો, તંનહા૨. ૧૩મા, ૨. ૧૩માવતી, રૂ. ળા, ૪. રયળપમા | सेसं जहा कालस्स । एवं महाभीमस्स वि । ૬. किन्नरस्स णं भंते ! कइ अग्गमहिसीओ पण्णत्ताओ ? ૩. મખ્ખો!ત્તારિઞાહિતીયોપનત્તાનો, તનહા?. વહેંસા, ૨. શ્વેતુમતી, રૂ. રતિમેળા, ૪. રતિષ્વિયા) सेसं तं चेव । एवं किंपुरिसस्स वि । प. सप्पुरिसस्स णं भंते! कइ अग्गमहिसीओ पण्णत्ताओ ? ૩. અન્નો!ત્તારગામહિમીગોપનત્તામો, તંનહા૨. રોહિ), ૨. નવમિયા, ૨. હિરી, ૪. પુવતી सेसं तं चेव । एवं महापुरिसस्स वि । Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૩ પ્ર. ભંતે ! ભૂતેન્દ્ર ભૂતરાજ સુરુપની કેટલી અગ્રમહિષિઓ કહી છે ? ઉ. આર્યો ! ચાર અગ્રમહિષીઓ કહી છે, જેમકે - ૧. રુપવતી, ૨. બહુરુપા, ૩. સુરુપા, ૪. સુભગા. શેષ બધુ વર્ણન કાળનાં સમાન જાણવું જોઈએ. આ પ્રમાણે પ્રતિરુપેન્દ્રનાં વિષયમાં પણ જાણવું જોઈએ. પ્ર. ભંતે ! યક્ષેન્દ્ર યક્ષરાજ પૂર્ણભદ્રની કેટલી અગ્રમહિષીઓ કહી છે ? ઉ. હે આર્યો ! ચાર અગ્રમહિષીઓ કહી છે, જેમકે - ૧. પૂર્ણા, ૨. બહુપુત્રિકા, ૩. ઉત્તમા, ૪. તારકા. શેષ બધુ વર્ણન કાલેન્દ્રના સમાન જાણવું જોઈએ. આ પ્રમાણે માણિભદ્ર (યક્ષેન્દ્ર)નાં વિષયમાં પણ જાણવું જોઈએ. પ્ર. ભંતે ! રાક્ષસેન્દ્ર ભીમની કેટલી અગ્રમહિષીઓ કહી છે ? ઉ. હે આર્યો ! ચાર અગ્રમહિષીઓ કહી છે, જેમકે ૧. પદ્મા, ૨. પદ્માવતી, ૩. કનકા, ૪. રત્નપ્રભા. શેષ બધુ વર્ણન કાલેન્દ્રનાં સમાન જાણવું જોઈએ. આ પ્રમાણે મહાભીમ (રાક્ષસેન્દ્ર)નાં વિષયમાં પણ જાણવું જોઈએ. ભંતે ! કિન્નરેન્દ્રની કેટલી અગ્રમહિષીઓ કહી છે ? આર્યો ! ચાર અગ્રમહિષીઓ કહી છે, જેમકે - ૧. અવતંસા, ૨. કેતુમતી, ૩. રતિસેના, ૪. ૨તિપ્રિયા. પ્ર. ઉ. શેષ વર્ણન પૂર્વવત્ જાણવું જોઈએ. આ પ્રમાણે કિંપુરુષેન્દ્રનાં વિષયમાં પણ કહેવું જોઈએ. પ્ર. ભંતે ! સત્પુરુષેન્દ્રની કેટલી અગ્રમહિષીઓ કહી છે ? ૩. આર્યો ! ચાર અગ્રમહિષીઓ કહી છે, જેમકે - ૧. રોહિણી, ૨. નવમિકા, ૩. ડ્રી, ૪. પુષ્પવતી. શેષ વર્ણન કાળનાં સમાન જાણવું જોઈએ. આ પ્રમાણે મહાપુરુષેન્દ્રનાં વિષયમાં પણ સમજવું જોઈએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy