SearchBrowseAboutContactDonate
Page Preview
Page 600
Loading...
Download File
Download File
Page Text
________________ દેવગતિ અધ્યયન ૧૯૨૯ प. अतिकायस्सणंभंते! कइ अग्गमहिसीओपण्णत्ताओ? પ્ર. ભંતે ! અતિકાયેન્દ્રની કેટલી અઝમહિષીઓ કહી છે ? उ. अज्जो! चत्तारिअग्गमहिसीओपन्नत्ताओ.तं जहा- ઉ. હે આર્યો ! ચાર અઝમહિષીઓ કહી છે, જેમકે – ૨. મુII, ૨. મુવતી, રૂ. મદીરછી, ૪. પુTI ૧. ભુજગા, ૨.ભુજગવતી, ૩. મહાકચ્છા, ૪.ફુટા. सेसं तं चेव। શેષ વર્ણન કાળનાં સમાન જાણવું જોઈએ. एवं महाकायस्स वि। આ પ્રમાણે મહાકાયેન્દ્રનાં વિષયમાં પણ સમજી લેવું જોઈએ. प. गीतरतिस्स णंभंते! कइ अग्गमहिसीओ पण्णत्ताओ? પ્ર. ભંતે ! ગીતરતીન્દ્રની કેટલી અઝમહિષીઓ કહી છે ? उ. अज्जो! चत्तारि अग्गमहिसीओपन्नत्ताओ, तंजहा- ઉ. હે આર્યો ! ચાર અઝમહિષીઓ કહી છે, જેમકે - ૨. સુવા , ૨. વિમસ્ત્રી, રૂ. સુરા, ૪. સરસ્વતી ૧. સુઘોષા, ૨. વિમલા, ૩. સુપ્સરા, ૪. સરસ્વતી. सेसं तं चेव। શેષ વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. एवं गीयजसस्स वि। આ પ્રમાણે ગીતયશ ઈન્દ્રનાં વિષયમાં પણ જાણી લેવું જોઈએ. सब्बेसिं एएसिं जहा कालस्स। આ બધા ઈન્દ્રોનું શેષ સંપૂર્ણ વર્ણન કાલેન્દ્રનાં સમાન જાણવું જોઈએ. णवरं-सरिसनामियाओ रायहाणीओ सीहास વિશેષ : રાજધાનીઓ અને સિંહાસનોનાં નામ નાનિ ચ | ઈન્દ્રોનાં નામનાં સમાન છે. સે તે જેવા શેપ બધુ વર્ણન પૂર્વવત છે. - વિય. સ. ૨૦, ૩. ૬, કુ. ૨૧-૨૬ ૨૨. ગોસવાને મામહિલી સેવા પ્રવ- ૨૨. જયોતિશ્કેન્દ્રોની અઝમહિષીઓની સંખ્યાનું પ્રાણ : प. चंदस्स णं भंते ! जोइसिंदस्स जोइसरण्णो कइ પ્ર. ભંતે ! જયોતિશ્કેન્દ્ર જયોતિષ્કરાજ ચંદ્રની કેટલી अग्गमहिसीओ पण्णत्ताओ? અગ્રમહિષીઓ કહી છે ? ૩. સMો! વત્તારિદિપુનત્તાશો.સંન ઉ. હે આર્યો ! જયોતિર્મેન્દ્ર ચંદ્રની ચાર અઝમહિષીઓ કહી છે, જેમકે – ૨. ચંદ્રપુમા, ૨. સિTAT, ૧. ચંદ્રપ્રભા, ૨. જ્યોન્નાભા, રૂ. ક્વિમા, ૪. ઉમંરા ૩. અર્ચિમાલી, ૪. પ્રભંકરા. एवं जहा जीवाभिगमे जोइसियउद्देसए तहेव । શેપ સમસ્ત વર્ણન જીવાભિગમ સૂત્રનાં જયોતિષ્ક ઉદેશકમાં કહ્યા અનુસાર જાણવું જોઈએ. દૂરજ વિ આ પ્રમાણે સૂર્યનાં વિષયમાં પણ જાણવું જોઈએ. (સૂર્યેન્દ્રની ચાર અઝમહિષીઓ છે –) ૨. સુરપુમા, ૨. માવામાં, ૧. સૂર્યપ્રભા, ૨. આતપ્રભા, રૂ. વિમા, ૪. મંજરી | ૩. અર્ચિમાલી, ૪. પ્રભંકરા. सेसं तं चेव। શેષ બધુ વર્ણન પૂર્વવત કહેવું જોઈએ. प. इंगालस्स णं भंते ! महग्गहस्स कइ अग्गमहिसीओ પ્ર. ભંતે ! અંગારક (મંગલ) નામના મહાગ્રહની पण्णत्ताओ? કેટલી અઝમહિષીઓ કહી છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy