SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧૨ “सयं पुढविकाइया पुढविकाइयत्ताए उववज्जंति, नो असयं पुढविकाइया पुढविकाइयत्ताए उववज्जंति । ૐ. ૩-૨૪. -ખાવ- મનુHT | ૨. ૨૨-૨૪. વાળમંતર, ખોડસિય, યેમાળિયા जहा असुरकुमारा । तप्पभिदं च णं से गंगेये अणगारे समणं भगवं महावीरे पच्चभिजाणइ सव्वण्णू सव्वदरिसी । तणं से गंगेये अणगारे समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता, वंदइ नमसइ, वंदित्ता, नमंसित्ता एवं वयासी 'इच्छामि णं भंते ! तुब्भं अंतियं चाउज्जामाओ धम्माओ पंचमहव्वइयं, ' एवं जहा कालासवेसियपत्तो तहेव भाणियव्वं -ખાવ- સવહુ બહીને - વિયા. સ. ૧, ૩. ૩૨, સુ. ૧૨-૧૮ Jain Education International For Private Personal Use Only દ્રવ્યાનુયોગ ભાગ-૩ "પૃથ્વીકાયિક સ્વયં પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે. અસ્વયં પૃથ્વીકાયિક-પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થતાં નથી.” દં.૧૩-૨૧. આ પ્રમાણે મનુષ્ય સુધી જાણવું જોઈએ. નં.૨૨-૨૪. જે પ્રમાણે અસુકુમારોનાં વિષયમાં કહ્યું તે પ્રમાણે વાણવ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિકોનાં વિષયમાં પણ જાણવું જોઈએ. ત્યારથી (આ પ્રશ્નોત્તરની પછી) ગાંગેય અનગારે શ્રમણ ભગવાન મહાવીરને સર્વજ્ઞ અને સર્વદર્શીના રૂપમાં ઓળખ્યા ! આના પછી ગાંગેય અણગારે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી, વંદન નમસ્કાર કરી અને વંદના નમસ્કાર કર્યા પછી આ પ્રમાણે નિવેદન કર્યું - ભંતે ! આપની પાસે ચાતુર્યામરુપ ધર્મથી પંચમહાવ્રતરૂપ ધર્મને અંગીકાર કરવા ચાહુ છું.' આ પ્રમાણે બધુ વર્ણન પ્રથમ શતકનાં નવમાં ઉદ્દેશકમાં કહેલ કાલાસ્યવેષિકપુત્ર અણગારના સમાન જાણવું જોઈએ –યાવત્- ગાંગેય અણગાર સિદ્ધ, બુદ્ધ, મુક્ત –યાવત- સર્વ દુઃખોથી મુક્ત બન્યા. www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy