SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ चउरासीइ असीइ बावत्तरी, सत्तरी य सट्ठी य । ૧. શક્રનાં ચોરાસી હજાર, ૨. ઈશાનનાં એંસી હજાર, पण्णा चत्तालीसा तीसा बीसा य दससहस्सा ॥ ૩. સનકુમારનાં બોત્તેર હજાર, ૪. મહેન્દ્રનાં સત્તર હજાર, ૫. બ્રહ્મનાં સાઈઠ હજાર, ૬. લાંતકનાં પચાસ - ટાળે. . ૭, મુ. ૬૮૩ હજા૨, ૭. શુક્રનાં ચાલીસ હજાર, ૮. સહસ્ત્રારનાં ત્રીસ હજા૨, ૯, પ્રાણતનાં વીસ હજાર, ૧૦. અશ્રુતનાં દસ હજાર દેવ છે. ५१. अणुत्तरोववाइयदेवाणं सरूव परुवर्ण ૫૧, અનુત્તરોપપાતિક દેવોનાં સ્વરૂપનું પ્રરુપણ : . અસ્થિ અંતે ! મજુત્તરોવવફા સેવા, પુત્તરો- પ્ર. ભંતે ! શું અનુત્તરોપપાતિક દેવ, અનુત્તરો પપાતિક ववाइया देवा? દેવ હોય છે ? ૩. દંતા, જયમી ! પત્યિ | ઉ. હા, ગૌતમ ! હોય છે. प. से केणतुणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે“अणुत्तरोववाइया देवा, अणुत्तरोववाइया देवा ?" અનુત્તરોપપાતિક દેવ, અનુત્તરોપપાતિક દેવ હોય છે ?” ૩. નાયમ! કુત્તરોવવફા વેવાઇi Hyત્તરા સદ્દા ઉ. ગૌતમ ! અનુત્તરોપપાતિક દેવોને અનુત્તર શબ્દ -ના-મજુત્તરા ફાસT I -વાવ- અનુત્તર સ્પર્શ પ્રાપ્ત થાય છે. से तेणट्रेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – 'अणुत्तरोववाइया देवा, अणुत्तरोववाइया देवा।' અનુત્તરોપપાતિક દેવ, અનુત્તરોપપાતિક દેવ હોય છે.” प. अणुत्तरोववाइया णं भंते ! देवा केवइएणं कम्माव- પ્ર. ભંતે ! કેટલા કર્મો બાકી રહેવાથી અનુત્તરોપપાતિક सेसेणं अणुत्तरोववाइयदेवत्ताए उववन्ना ? દેવ, અનુત્તરોપપાતિક દેવપમાં ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! जावइयं छट्ठभत्तिए समणे निग्गंथे कम्म ગૌતમ ! શ્રમણનિગ્રંથ ષષ્ઠ ભક્ત (બે ઉપવાસ)નાં निज्जरेइ, एवइएणं कम्मावसेसेणं अणुत्तरोववाइया તપ દ્વારા જેટલા કર્મોની નિર્જરા કરે છે તેટલા કર્મ देवा, अणुत्तरोववाइयदेवत्ताए उववन्ना। બાકી રહેવાથી અનુત્તરોપપાતિક યોગ્ય સાધુ - વિચા. સ. ૨૪, ૩.૭, મુ. ૧૩-૧૪ અનુત્તરોપપાતિક દેવરુપમાં ઉત્પન્ન થાય છે. ૬૨. મધુત્તરોવવા, રેવા વસંતમહત્ત વિ- પર. અનુત્તરોપપાતિક દેવોનાં ઉપશાંત મહત્વનું પ્રાણ : ૫. મજુત્તરોવવા મંતે ! ટેવા વુિં ૩દ્રિામોદ, પ્ર. ભંતે ! શું અનુત્તરોપપાતિક દેવ ઉદીર્ણમોહ છે, उवसंत मोहा, खीणमोहा? ઉપશાંતમોહ છે કે ક્ષીણમોહ છે ? ૩. ગોયમા નો દ્રિામોદ, ૩વસંતમોદી, નો ઉ. ગૌતમ! તે ઉદીર્ણમોહ અને ક્ષણમોહ નથી પરંતુ खीणमोहा। ઉપશાંતમોહ છે. -વિચા. સ. ૬, ૩, ૪, મુ. ૩૨ જરૂ. મજુત્તરવવાય તેવા ગviતમ વ્યાવમાં પ૩. અનુત્તરોપપાતિક દેવોના અનન્ત મનોદ્રવ્ય વર્ગણાઓને जाणणाइ सामत्थ परूवणं જાણવા-દેખવાના સામર્થ્યનું પ્રરુપણ : प. जहाणं भंते ! वयं एयम; जाणामो पासामो तहाणं પ્ર. ભંતે ! જે પ્રમાણે આ૫ અને હું આ (પૂર્વોક્ત) अणुत्तरोववाइया वि देवा एयम; जाणंति पासंति? અર્થ (વાર્તા)ને જાણીએ-દેખીએ છીએ શું તે પ્રમાણે અનુત્તરોપપાતિક દેવ પણ આ અર્થ (વાર્તા)ને જાણે દેખે છે ? उ. हंता, गोयमा ! जहा णं वयं एयमढ़े जाणामो હા, ગૌતમ ! જે પ્રમાણે આ૫ અને હું (પૂર્વોક્ત) पासामो तहा अणुत्तरोववाइया वि देवा एयमटुं 'વાતને જાણીએ-દેખીએ છીએ તે પ્રમાણે અનુત્તરોजाणंति पासंति। પપાતિક દેવ પણ આ અર્થને જાણે દેખે છે. * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy