SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ દેવગતિ અધ્યયન ૧૯૫૯ ईसाणस्स णं देविंदस्स देवरण्णो सत्त अणिया सत्त દેવેન્દ્ર દેવરાજ ઈશાનની સાત સેનાઓ અને સાત अणियाहिवई पण्णत्ता, तं जहा સેનાપતિઓના નામ કહ્યા છે, જેમકે - ૧. પત્તાળિg, ૨. વઢાળg, ૧. પદાતિસેના, ૨. અશ્વસેના, ૨. કુંનરાળg, ૪. ૩સમાgિ , ૩. હસ્તિસેના, ૪. વૃષભસેના, ૬. રહાણ, ૬. Mfg, ૫. રથસેના, ૬. નાટ્યસેના, ૭. Tધવાળg | ૭. ગંધર્વસેના. अणियाहिवई સેનાપતિ : १. लहुपरक्कमे-पायत्ताणियाहिवई, ૧. લઘુ પરાક્રમ - પદાતિસેનાના અધિપતિ, २. महावाऊ आसराया-पीढाणियाहिवई. ૨. અશ્વરાજ મહાવાયુ - અશ્વસેનાનો અધિપતિ, ३. पुष्पदंते हत्थिराया-कुंजराणियाहिवई, ૩. હસ્તિરાજ પુષ્પદંત - હસ્તિસેનાના અધિપતિ, ४. महादामड्ढी-उसभाणियाहिवई, ૪. મહાદામર્ધિ - વૃષભસેનાનો અધિપતિ, ૬. મદમાઢરે-રાળિયાદવ, ૫. મહામાકર - રથસેનાના અધિપતિ, ६. महासेए-णट्टाणियाहिवई, ૬. મહાશ્વેત - નર્તક સેનાના અધિપતિ, ૭. રઈ-ધવાળિયાદિત ૭. રત - ગંધર્વ સેનાના અધિપતિ. जहा सक्कस्स तहा सव्वेहिं दाहिणिल्लाणं-जाव-आरणस्स। શકેન્દ્રનાં સમાન આરણકલ્પ સુધી દક્ષિણ દિશાવર્તી ઈન્દ્રોની સાત સેનાઓ અને સાત સેનાપતિઓનાં નામ જાણવાં જોઈએ. जहाईसाणस्मतहासवेहिं उत्तरिल्लाणं-जाव-अच्चुयस्स। ઈશાનેન્દ્રનાં સમાન અય્યત કલ્પ સુધી ઉત્તર દિશાવત - ટા. મ. ૭, સુ. ૧૮૨ ઇન્દ્રોની સાત સેનાઓ અને સાત સેનાપતિઓનાં નામ જાણવાં જોઈએ. ૬૦. સંસાર ચત્તાણિયા છાસુસંધા- ૫૦. શક આદિનાં પદાતિસેનાપતિઓની સાત કક્ષાઓ (ધોરણ)માં દેવ સંખ્યા : सक्कस्सणं देविंदस्स देवरण्णो हरिणेगमेसिस्ससत्तकच्छाओ દેવેન્દ્ર દેવરાજ શક્રનાં પદાતિસેનાપતિઓની સાત पण्णत्ताओ, तं जहा કક્ષાઓ કહી છે, જેમકે – १. पढमा कच्छा -जाव- ७. सत्तमा कच्छा, एवं जहा ૧, ચમરની પ્રથમ કક્ષાથી સાતમી કક્ષાનાં સમાન चमरस्स तहा -जाव- अच्चुयस्स। અશ્રુત સુધી સાત-સાત કક્ષાઓ (ધોરણ) જાણવી જોઈએ. णाणत्तं-पायत्ताणियाहिवईणं ते पुव्वभणिया, देवपरि- વિશેષમાં - તેના પદાતિસેનાપતિઓનાં નામ અલગमाणं इम અલગ છે જે પૂર્વમાં કહ્યા છે, કક્ષાઓનાં દેવ પરિમાણ આ પ્રમાણે છે - सक्कस्स चउरासीई देवसहस्साइं, ईसाणस्स असीइं શક્રનાં પદાતિ સેનાની પ્રથમ કક્ષામાં ચોરાસી હજાર દેવ છે.' देवसहस्साई -जाव- अच्चुयस्स लहुपरक्कमस्स, ઇશાનનાં પદાતિસેનાની પ્રથમ કક્ષામાં એંસી હજાર દેવ दस देवसहस्सा-जाव-जावइया छट्ठा कच्छा तद्विगुणा છે -પાવતુ- અશ્રુતનાં પદાતિ સેનાપતિ લઘુપરાક્રમની સેનાની પ્રથમ કક્ષામાં દસ હજાર દેવ છે -વાવ- જેટલી सत्तमा कच्छा। છઠ્ઠી કક્ષામાં સંખ્યા છે તેનાથી બેગણી સાતમી કક્ષામાં જાણવું જોઈએ. देवा इमाए गाहाए अणुगंतव्वा - પદાતિસેનાનાં પ્રથમ કક્ષાનાં દેવોની સંખ્યા નીચેની ગાથાથી જાણવી જોઈએ - ૨. ટાઈ. એ. ૬, ૩. ?, મુ. ૪ ૦૪ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy