SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ८. सवेयग-अवेयगजीवाणं कायट्ठिई प. सवेयए णं भंते ! सवेयए त्ति कालओ केवचिरं होइ? ૩. ગોયમાં ! યા તિવિદે Twત્તે, નહીં - ૨. બળાઇ વા પન્નવસા ૨. બળાઇ વા સંપન્નવસિ | ३. साईए वा सपज्जवसिए। तत्थ णं जे से साईए सपज्जवसिए से जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं अणंतंकालं, अणंताओ उस्सप्पिणि-ओसप्पिणीओ कालओ, खेत्तओ अवड्ढे पोग्गलपरियटै देसूणं ।' प. इथिवेए णं भंते ! इत्थिवेए त्ति कालओ केवचिरं હો ? उ. गोयमा ! १ एगेणं आएसेणं जहण्णेणं एक्कं समयं, उक्कोसेणं दसुत्तरं पलिओवमसयं पुवकोडिपुहुत्तमब्भहियं । २. एगेणं आएसेणं जहण्णेणं एगसमय, उक्कोसेणं अट्ठारस पलिओवमाइं पुवकोडि पुहुत्त मभइयाई ३. एगेणं आएसेणं जहण्णेणं एगसमयं, उक्कोसेणं चोद्दस पलिओवमाइं पुवकोडिपुहुत्तमब्भइयाई एगेणं आएसेणं जहण्णेणं एगसमयं. उक्कोसेणं पलिओवमसयं पुवकोडिपुहुत्तमब्भइयाई સવેદક-અવેદક જીવોની કાયસ્થિતિ : પ્ર. ભંતે ! સવેદકવાળા જીવ સવેદકનાં રૂપમાં કેટલા સમય સુધી રહે છે ? ઉ. ગૌતમસવેદક ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. અનાદિ - અપર્યવસિત. ૨. અનાદિ - સપર્યવસિત. ૩. સાદી - સપર્યવસિત. તેમાંથી જે સાદિ-સપર્યવસિત છે, તે જધન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અનન્તકાળ સુધી, અર્થાત કાળથી અનન્ત ઉત્સપિણી- અવસર્પિણી સુધી અને ક્ષેત્રથી દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન સુધી (જીવ-સંવેદક રહે છે.) પ્ર. ભંતે ! સ્ત્રીવેદ વાળા જીવ સ્ત્રીવેદકનાં રૂપમાં કેટલા સમય સુધી રહે છે ? ગૌતમ ! ૧, એક માન્યતા (અપેક્ષા)થી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાધિક પૂર્વકોટિપૃથકત્વ એક સો દસ પલ્યોપમ સુધી રહે છે. ૨. એક માન્યતાથી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાધિક પૂર્વકોટિ પૃથફત્વ અઢાર પલ્યોપમ સુધી રહે છે. ૩. એક માન્યતાથી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટસાધિક પૂર્વકોટિ પૃથક્વચોદ પલ્યોપમ સુધી રહે છે. ૪. એક માન્યતાથી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ સાધિક પૂર્વકોટિ પૃથકત્વ સો પલ્યોપમ સુધી રહે છે. એક માન્યતાથી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથત્વ સાધિક પલ્યોપમ પૃથત્વ સુધી સ્ત્રીવેદકનાં રુપમાં રહે છે. પ્ર. ભંતે ! પુરુષવેશવાળા જીવ પુરુષવેદકનાં રૂપમાં કેટલા સમય સુધી રહે છે ? ઉ. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક સાગરોપમ શતપૃથકૃત્વ સુધી પુરુષવેદકનાં રૂપમાં રહે છે. પ્ર. ભંતે ! નપુંસકવેદવાળા જીવ નપુંસકવેદકનાં રુપમાં કેટલા સમય સુધી રહે છે ? વા ५. एगेणं आएसेणं जहण्णेणं एगं समयं, उक्कोसेणं पलिओवमपुहुत्त पुवकोडिपुहुत्त મયે | पुरिसवेए णं भंते ! पुरिसवेए त्ति कालओ केवचिरं ? उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेणं सागरोवमसयपुहत्तं साइरेगं । प. नपुंसगवेए णं भंते ! नपुंसगवेए त्ति कालओ केवचिरं होइ? ૨. નવી, પડિ. ૧, મુ. ૨૩૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy