SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ एवं अणंतरोववन्नगाणं नेरइयाईणं जस्स णं अस्थि આ પ્રમાણે અનન્તરોપપત્નક નૈરયિકોમાં લેશ્યા लेस्साईयंअणागारोवयोगपज्जवसाणंतंसबंएयाए આદિથી લઈને અનાકારોપયોગ સુધી ભંગોમાંથી भयणाए भाणियव्वं -जाव-२-२४ वेमाणियाणं। જેમાંથી જે ભંગ પ્રાપ્ત થાય છે તે બધા ભજના (વિકલ્પથી) ૬.૨-૨૪ વૈમાનિકો સુધી કહેવું જોઈએ. णवरं-अणंतरेसु जे परिहरियव्वा ते जहा बंधिसए વિશેષ : અનન્તરોપપન્નકોમાં જે-જે પદ છોડવા तहा इहं पि। યોગ્ય છે તે-તે પદોને બંધશતકનાં અનુસાર અહીં પણ છોડી દેવા જોઈએ. एवं णाणावरणिज्जेण वि दंडओ। આ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મનાં દંડક જાણવા જોઈએ. एवं -जाव- अंतराइएणं निरवसेसं । આ પ્રમાણે અંતરાય કર્મ સુધી સમગ્ર વર્ણન કરવું જોઈએ. एस वि नवदंडगसंगहिओ उद्देसओ भाणियब्बो। નવ દંડક સહિત આના પણ પૂર્ણ ઉદ્દેશક કહેવા - વિચા. સ. ૨૮, ૩. ૨, ૩. ૨-૪ જોઈએ. एवं एएणं कमेणंजहेवबंधिसएउद्देसगाणंपरिवाडी જે પ્રમાણે બંધી શતક” માં ઉદ્દેશકોની પરિપાટી तहेव इह पि अट्ठसु भंगेसु नेयब्बा। કહી છે, તે જ કમથી તે પ્રમાણે અહીં આઠેય ભંગોમાં કહેવા જોઈએ. णवर-जाणियब्वं जं जस्स अस्थि तं तस्स भाणियव्वं વિશેષ : જેમાં જે પદ સંભવ હોય, તેમાં તે જ પદ -ના- અમુિસા . અચરમ ઉદ્દેશક સુધી કહેવા જોઈએ. सब्बे वि एए एक्कारस उद्देसगा। આ પ્રમાણે એ બધા અગિયાર ઉદ્દેશક થયા. - વિયા. સ. ૨૮, ૩. રૂ-૧૨, મુ. ? ૧૪ નીવ નકવીસહુ પવને પ્રત્યે માન ૨ ૫૪. જીવ-ચોવીસ દંડકોમાં પાપકર્મ અને અકર્મોનું सम-विसम-पट्ठवण-निट्ठवणं સમ-વિષમ-પ્રવર્તન-સમાપન : ૫. નવા જ અંતે ! પાવં í કિં પ્ર. ભંતે ! શું જીવ પાપકર્મનું વેદન - १. समायं पट्ठविंसु समायं निट्ठविंसु, ૧. સમ સમયમાં જ પ્રારંભ કરે છે અને સમ સમયમાં જ સમાપ્ત કરે છે ? २. समायं पट्ठविंसु विसमायं निट्ठविंसु, સમ સમયમાં પ્રારંભ કરે છે અને વિષમ સમયમાં સમાપ્ત કરે છે ? ३. विसमायं पट्ठविंसु समायं निट्ठविंसु, વિષમ સમયમાં પ્રારંભ કરે છે અને સમ સમયમાં સમાપ્ત કરે છે ? ४. विसमायं पट्ठविंसु विसमायं निट्ठविंसु ? ૪. વિષમ સમયમાં પ્રારંભ કરે છે અને વિષમ સમયમાં સમાપ્ત કરે છે ? ૩. મોચમા ! ૨. અત્યાચા સમયે વિંસુ સમયે ઉ. ગૌતમ ! કેટલાક જીવ (પાપકર્મનું વેદન) સમ निट्ठविंसु -जाव- ४. अत्थे गइया विसमायं સમયમાં પ્રારંભ કરે છે અને સમ સમયમાં જ पट्ठविंसु विसमायं निट्ठविंसु। સમાપ્ત કરે છે -યાવતુ- કેટલાક જીવ વિષમ સમયમાં પ્રારંભ કરે છે અને વિષમ સમયમાં જ સમાપ્ત કરે છે. ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy