SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૫૩૧ ७. अहवा तिरिक्खजोणिएसु य मणुस्सेसु य देवेसु અથવા તિર્યંચયોનિઓ, મનુષ્યો અને દેવોમાં य होज्जा, હતા. ८. अहवा तिरिक्खजोणिएसु य नेरइएसु य ૮. અથવા તિર્યંચયોનિઓ, નૈરયિકો, મનુષ્યો मणुस्सेसु य देवेसु य होज्जा। અને દેવોમાં હતા, (ત્યારે તે-તે ગતિઓમાં તેઓએ પાપકર્મને ગ્રહણ કરેલ હતું અને આચરણ કરેલ હતું.) प. सलेस्सा णं भंते ! जीवा पावकम्म પ્ર. ભંતે ! સલેશી જીવોએ કંઈ ગતિમાં પાપકર્મને कहिं समज्जिणिंसु, कहिं समायरिंसु ? ગ્રહણ કરેલ હતું અને કંઈ ગતિમાં આચરણ કરેલ હતું ? ૩. યમ ! વે જેવા ઉ. ગૌતમ! પૂર્વવત (અહીં બધા ભંગ પ્રાપ્ત થાય છે.) રૂ. pવે હસા -ગાવ-મસ્ટ્રેસ ૩. આ પ્રમાણે કૃષ્ણલેશી જીવોથી લઈને અલેશી જીવો સુધીનાં વિષયમાં પણ કહેવું જોઈએ. ४. कण्हपक्खिया सुक्कपक्खिया एवं -जाव- ૪. કૃષ્ણપાક્ષિક, શુક્લાસિકથી અનાકારોપયુક્ત ૬-૨૨ મારવા સુધી આ પ્રમાણેનું વર્ણન કરવું જોઈએ. v , ને મંતે ! પર્વ Í પ્ર. ૮.૧. ભંતે ! નૈરયિકોએ પાપકર્મનું ક્યાં ગ્રહણ ___ कहिं समज्जिणिंसु, कहिं समायरिंसु ? કરેલ હતું અને ક્યાં આચરણ કરેલ હતું ? उ. गोयमा ! सब्वे वि ताव तिरिक्खजोणिएसु होज्जा, ગૌતમ ! બધા જીવ તિર્યંચયોનીમાં હતા. ઈત્યાદિ एवं चेव अट्ठ भंगा भाणियब्वा। પૂર્વવત આઠેય ભંગ અહીં કહેવા જોઈએ. एवं सब्वत्थ अट्ठ भंगा-जाव- अणागारोवउत्ता। આ પ્રમાણે સર્વત્ર અનાકારોપયુક્ત સુધી આઠ-આઠ ભંગ કહેવા જોઈએ. ૮ ૨-૨૪, પર્વ -ગાંવ- વેનિયા ૮.૨-૨૪, આ પ્રમાણે વૈમાનિકો સુધી પ્રત્યેકનાં આઠ-આઠ ભંગ જાણવાં જોઈએ. एवं णाणावरणिज्जेण वि दंडओ। આ પ્રમાણે જ્ઞાનાવરણીયનાં વિષયમાં પણ આઠ-આઠ ભંગ કહેવા જોઈએ. હવે નવ-મંતર આ પ્રમાણે (દર્શનાવરણીયથી) અંતરાયકર્મ સુધી જાણવું જોઈએ. एवं एए जीवाईया वेमाणियपज्जवसाणा नव दंडगा આ પ્રમાણે જુવાદિથી વૈમાનિક સુધીએ નવદંડક મતિ હોય છે. - વિચા. સ. ૨૮, ૩. ૧, . ૨-૨૦ જરૂ. મળતર વવન વીરવંડાપવને-૮ ૫૩. અનંતરોપપન્નકાદિ ચોવીસ દંડકોમાં પાપકર્મ અને कम्माण य समज्जणं समाचरणं य અષ્ટ કર્મોનું સમર્જન-સમાચરણ : प. दं.१.अणंतरोववन्नगाणं भंते! नेरइया पावं कम्म- પ્ર. ૮,૧, ભંતે! અનંતરો૫પન્નકનૈરયિકોમાં પાપકર્મોએ #હિં સમષ્નિાયુ, દિં સમાયરિંકું? ક્યાં ગ્રહણ કરેલ હતું અને ક્યાં આચરણ કરેલ હતું ? ૩. ગોયમા ! સવિતાવતિરિક્ષનળિvલુ હોન્ના, एवं एत्थ वि अट्ठ भंगा। . ગૌતમ ! તે બધા તિર્યંચયોનિઓમાં હતા ઈત્યાદિ પૂર્વોક્ત આઠેય ભંગોનું અહીં વર્ણન કરવું જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy