SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય ગતિ-અધ્યયન २. ण भासिस्सामीतेगे दुम्मणे भवइ, ण भासिस्सामीतेगे णोसुमणे - गोदुम्मणे भवइ । - ઢાળ. ૧. રૂ, ૩.૨, મુ. ૬૮ (૪૪-૪૬) ૨૦. વાન-વિવાયાપુરિતાપે મુમનસાડ તિવિત્ત પવનં- ૧૦. રૂ. (૨) તો રિસનાયા વળત્તા, १. दच्चा णामेगे सुमणे भवइ, तं जहा २. दच्चा णामेगे दुम्मणे भवइ, રૂ. રન્ના મેળે નોમુમળે-ળોદુમ્મળે મવદ્ । (૨) તો પુરિસનાયા વળત્તા, તં નહા છુ. તેમીતેને મુમત્તે ભવર, ૨. તેમીતેને ટુમ્બને મવર, ૨. વેમીતેને ખોવુમને-ખોદુમ્ભળે મવર । (૩) તો રિસનાયા વળત્તા, તં નહીં છુ. વાસમાંતેને સુમળે મવર, २. दासामीतेगे दुम्मणे भवइ, રૂ. વાસામીતેને ખોવુમને-ખોવુમને મવડ (૪) તો રિસનાયા વળત્તા, તં નહીં १. अदच्चा णामेगे सुमणे भवइ, ૨. अदच्चा णामेगे दुम्मणे भवइ, રૂ. अदच्चा णामेगे णोसुमणे - गोदुम्मणे भवइ । (૧) તો રિસનાયા પળત્તા, તં નહા १. ण देमीतेगे सुमणे भवइ, २. ण देमीतेगे दुम्मणे भवइ, રૂ. ૫ ફેમીતેને જોવુમળે-ળોદુમ્મળે મવદ્ । (૬) તો રિસનાયા વĪત્તા, તં નહીં१. ण दासामीतेगे सुमणे भवइ, Jain Education International ૧૭૮૩ ૨. કેટલાક પુરુષ સંભાષણ કરીશ નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ સંભાષણ કરીશ નહિ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. દેવાની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ : (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ દીધા પછી સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ દીધા પછી દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ દીધા પછી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ દઉં છું એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. કેટલાક પુરુષ દઉં છું એટલા માટે દુર્મનસ્ક થાય છે. ૩. કેટલાક પુરુષ દઉં છું એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ દેશે એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ દેશે એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ દેશે એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ ન દેવાથી સુમનસ્ક થાય છે. ૨. કેટલાક પુરુષ ન દેવાથી દુર્મનસ્ક થાય છે. ૩. કેટલાક પુરુષ ન દેવાથી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ દેતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ દેતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ દેતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ દેશે નહિ એટલા માટે સુમનસ્ક થાય છે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy