SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ २. ण दासामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ દેશે નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. ण दासामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ દેશે નહિ એટલા માટે ન સુમનસ્ક - ટા. મ. ૨, ૩.૨, કુ૨૬૮ (૨૦-૧૧) થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) મોરવિવારિતા ગુમાસનાતિવિહાવ- ૧૧. ભોજનની વિવાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ : (૨) તમો પુરસનાયા TWITT, તે નદી (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. મુંનિત્તા મે સુમને ભવ૬, ૧. કેટલાક પુરુષ ભોજન કર્યા પછી સુમનસ્ક થાય છે, २. भुंजित्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ ભોજન કર્યા પછી દુર્મનસ્ક થાય છે, ३. भुंजित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ ભોજન કર્યા પછી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) તો પુરિસનાયા પછU/TV, તે નદી (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. મુંનામી સુમને મવ૬, ૧. કેટલાક પુરુષ ભોજન કરું છું એટલા માટે સુમનસ્ક થાય છે, २. भुंजामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ ભોજન કરું છું એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. भुंजामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ ભોજન કરું છું એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) તમો પુરસનાયા TUITI, તે નહીં (૩) પુરુષ ત્રણ પ્રકારના કહ્યા છે, જેમકે - ૧. મુંનિસામીતે સુમને મવરૂ, ૧. કેટલાક પુરુષ ભોજન કરશે એટલા માટે સુમનસ્ક થાય છે, २. भुंजिस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ ભોજન કરશે એટલા માટે દુર્મનસ્ક થાય છે. ३. भुंजिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । કેટલાક પુરુષ ભોજન કરશે એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) તમો પુરસનાયા વાત્તા, તે ના (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. अभुंजित्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ ભોજન ન કરવાથી સુમનસ્ક થાય છે, २. अभुंजित्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ ભોજન ન કરવાથી દુર્મનસ્ક થાય છે, ३. अभुंजित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ ભોજન ન કરવાથી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૯) તો પુરિસનાયા પત્તા, તે નહીં (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. ण भुंजामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ ભોજન કરતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે, २. ण भुंजामीतेगे दुम्मणे भवइ, કેટલાક પુરુષ ભોજન કરતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. ण भुंजामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ ભોજન કરતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy