SearchBrowseAboutContactDonate
Page Preview
Page 456
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૭૮૫ (૬) તો પુરિસનાયા પત્તા, તે તદ (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. ण भुंजिस्सामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ ભોજન કરશે નહિ એટલા માટે સુમનસ્ક થાય છે, २. ण भुंजिस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ ભોજન કરશે નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, રૂ. જ મુંગામીતે ળાલુમ-ળોદુ ભવફા ૩. કેટલાક પુરુષ ભોજન કરશે નહિ એટલા માટે ન - ટાળે મ. રૂ, ૩.૨, .૬૮ (૨૬-૬૭). સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. ૨. રામામ વિવવા રિસાને ગુમાસ્સી તિવિહત ૧૨. પ્રાપ્તિ-અપ્રાપ્તિની વિવક્ષાથી પુરુષનાં સુમનસ્કાદિ परूवणं ત્રિવિધત્વનું પ્રરુપણ : () તો પુરિસનાયા પUVIRા, તેં નદા (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. fમત્તા નામે ગુમ મવ૬, ૧. કેટલાક પુરુષ પ્રાપ્ત કર્યા પછી સુમનસ્ક થાય છે. २. लभित्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ પ્રાપ્ત કર્યા પછી દુર્મનસ્ક થાય છે. ३. लभित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ પ્રાપ્ત કર્યા પછી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) તો પુરિસનાથી પVITI, તે નહીં (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. लभामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ પ્રાપ્ત કરું છું એટલા માટે સુમનસ્ક થાય છે, २. लभामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ પ્રાપ્ત કરું છું એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. लभामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ પ્રાપ્ત કરું છું એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) તો પુરિસના પત્તા, તે નદી (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. મિસામીતને અમને મવડું, ૧. કેટલાક પુરુષ પ્રાપ્ત કરીશ એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. આંfમસીમીતે ડુમો ભવ, ૨. કેટલાક પુરુષ પ્રાપ્ત કરીશ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. लभिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ પ્રાપ્ત કરીશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) તો પુરિસના TUTTI, « નદી (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. अलभित्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ પ્રાપ્ત ન કરવાથી સુમનસ્ક થાય છે, २. अलभित्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ પ્રાપ્ત ન કરવાથી દુર્મનસ્ક થાય છે, ३. अलभित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ પ્રાપ્ત ન કરવાથી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) તમો પુરસનાયા પત્તા, તં નહીં (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. ण लभामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ પ્રાપ્ત કરતા નથી એટલા માટે સુમન થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy