SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ २. ण लभामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ પ્રાપ્ત કરતા નથી એટલા માટે - દુર્મનસ્ક થાય છે, ३. ण लभामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ પ્રાપ્ત કરતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન ધર્મનસ્ક થાય છે. (૬) તો રિસનાયા TvU/TI, તે નહીં (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. ण लभिस्सामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ પ્રાપ્ત કરશે નહિ એટલા માટે સુમનસ્ક થાય છે, २. ण लभिस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ પ્રાપ્ત કરશે નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. ण लभिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ પ્રાપ્ત કરશે નહિ એટલા માટે ન - ટામાં મ. ૨, ૩. ૨, કુ. ૨૬૮ (૬૨-૬૭) સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. ૧૩. વેરવિવવા રિસાને ગુમાસ્તા તિવિદ્યા વિનં- ૧૩. પીવાની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ : () તક પુરિસનાયા પછાત્તા, તે નહા (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. પિવિત્તા નામ મુજે મવડું, ૧. કેટલાક પુરુષ (દૂધ) પીધા પછી સુમનસ્ક થાય છે, ૨. જિવિત્તા મે તુમ્મ મવડું, ૨. કેટલાક પુરુષ (દૂધ) પીધા પછી દુર્મનસ્ક થાય છે, ३. पिबित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ (દૂધ) પીધા પછી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) તો પુરિસનાયા TUITI, તે નહીં (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. પિવીમીતે સુમને મવ૬, ૧. કેટલાક પુરુષ પીવે છે એટલા માટે સુમનસ્ક થાય છે, २. पिबामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ પીવે છે એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. पिबामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ પીવે છે એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) તો પુરિસના પત્તા, તે નદા (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. पिबिस्सामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ પીવું પડશે એટલા માટે સુમનસ્ક થાય છે, २. पिबिस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ પીવું પડશે એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. पिबिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ પીવું પડશે એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) તમો પુરિસનાયા પUU/, તે નહીં (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. अपिबित्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ ને પીવાથી સુમનસ્ક થાય છે, २. अपिबित्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ ન પીવાથી દુર્મનસ્ક થાય છે, ३. अपिबित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ ન પીવાથી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy