SearchBrowseAboutContactDonate
Page Preview
Page 458
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૭૮૭ (૬) તો પુરિસનાયા પછાત્તા, તે નદી (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. ન પિવામીતે સુમને મવડું, ૧. કેટલાક પુરુષ પીતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે, २. ण पिबामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ પીતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. ण पिबामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ પીતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) તો પુરિસનાયા પvvITI, તે નદી (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - . વિવિસામીતે સુમને ભવ, ૧. કેટલાક પુરુષ પીવશે નહિ એટલા માટે સુમનસ્ક થાય છે, २. ण पिबिस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ પીવશે નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. ण पिबिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ પીવશે નહિ એટલા માટે ન - ઠા. . ૩, ૩. ૨, મુ. ૨૬૮ (૬૮-૭૩) સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. ૨૪. સયાવિવવિયાપુરસા ગુમાસ તિવિદત્તાવ- ૧૪. સુવાની વિવેક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધિત્વનું પ્રરુપણ : (૨) તો પુરિસનાયા પછાત્તા, તે નહીં (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. સુત્તા નામે સુમને મવ૬, ૧. કેટલાક પુરુષ સુઈને સુમનસ્ક થાય છે, २. सुइत्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ સુઈને દુર્મનસ્ક થાય છે, ३. सुइत्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ સુઈને ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) તો પુરિસનાયા પત્તા, તે નહીં (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. મુગામીતે સુમને મવ૬, ૧. કેટલાક પુરુષ સુવે છે એટલા માટે સુમનસ્ક થાય છે, २. सुआमीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ સુવે છે એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. सुआमीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ સુવે છે એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) તો પુfસનાથી પૂછત્તા, તે નહા (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. સુસામીતે સુમને ભવ૬, ૧. કેટલાક પુરુષ સુવશે એટલા માટે સુમન થાય છે, २. सुइस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ સુવશે એટલા માટે દુર્મન થાય છે, ३. सुइस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ સુવશે એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) તો પુરિસનાયા Tvv/ત્તા, તે નીં (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. असुइत्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ ન સુવાથી સુમનસ્ક થાય છે, २. असुइत्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ ન સુવાથી દુર્મનસ્ક થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy