SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮૮ ३. असुइत्ता णामेगे णोसुमणे - गोदुम्मणे भवइ । (બુ) તો રિસનાયા વળત્તા, તં નહીં १. ण सुआमीतेगे सुमणे भवइ, २. ण सुआमीतेगे दुम्मणे भवइ, ૨. (૬) તમો પુરિસનાયા પત્તા, तं जहा ण सुइस्सामीतेगे सुमणे भवइ, सुइस्सामीतेगे दुम्मणे भवइ, ण सुइस्सामीतेगे णोसुमणे - गोदुम्मणे भवइ । - ઝાળ અ. રૂ, ૩. ૨, સુ. ૧૬૮ (૭૪-૭૨) ૨૧. ગુપ્શન વિવારિસાળ મુમળÆા, તિવિહત્તવપ્ન- ૧૫. ?. ૨. ण सुआमीतेगे णोसुमणे - णोदुम्मणे भवइ । ૩. (૨) તો પુરિસનાયા પળત્તા, તું બહા१. जुज्झित्ता णामेगे सुमणे भवइ, २. जुज्झित्ता णामेगे दुम्मणे भवइ, ३. जुज्झित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૨) તો પુરિસનાયા પાત્તા, તં નહીં १. जुज्झामीतेगे सुमणे भवइ, २. जुज्झामीतेगे दुम्मणे भवइ, રૂ. ખુગ્ગામીતેશે ખોસુમળે-ખોદુમ્મને મવદ્ । (૩) તો પુરિસનાયા પળત્તા, તં નહા - १. जुज्झिस्सामीतेगे सुमणे भवइ, २. जुज्झिस्सामीतेगे दुम्मणे भवइ, Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૩. કેટલાક પુરુષ ન સુવાથી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. કેટલાક પુરુષ સુતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ સુતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે, - ૩. કેટલાક પુરુષ સુતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ સુવશે નહિ એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. કેટલાક પુરુષ સુવશે નહિ એટલા માટે નદુર્મનસ્ક થાય છે. ૩. કેટલાક પુરુષ સુવશે નહિ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. યુદ્ધની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ : (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ યુદ્ધ કરીને સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ યુદ્ધ કરીને દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ યુદ્ધ કરીને ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. કેટલાક પુરુષ યુદ્ધ કરું છું એટલા માટે સુમનસ્ક થાય છે, For Private Personal Use Only ૨. કેટલાક પુરુષ યુદ્ધ કરું છું એટલા માટે દુર્મનસ્ક થાય છે, = ૩. કેટલાક પુરુષ યુદ્ધ કરું છું એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે ૧. કેટલાક પુરુષ યુદ્ધ કરીશ એટલા માટે સુમનસ્ક થાય છે, - ૨. કેટલાક પુરુષ યુદ્ધ કરીશ એટલા માટે દુર્મનસ્ક થાય છે, www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy