SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૭૮૯ ३. जुज्झिस्सामीतेगे जोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ યુદ્ધ કરીશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) તમો પુરસનાયા પત્તા, તેં નહીં (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. अजुज्झित्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ યુદ્ધ ન કરીને સુમનસ્ક થાય છે, २. अजुज्झित्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ યુદ્ધ ન કરીને દુર્મનસ્ક થાય છે, ३. अजुज्झित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ યુદ્ધ ન કરીને ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. () તો પુરિસનાયા પત્ત, તે નહીં (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. ण जुज्झामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ યુદ્ધ કરતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે. २. ण जुज्झामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ યુદ્ધ કરતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. ण जुज्झामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ યુદ્ધ કરતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) તો રિસગાથા gujત્તા, તેં નીં (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. ण जुज्झिस्सामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ યુદ્ધ કરીશ નહિ એટલા માટે સુમનસ્ક થાય છે, २. ण जुझिस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ યુદ્ધ કરીશ નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, રૂ. મુન્નિસામીતે સુમો-ખોદુમો ભવ . ૩. કેટલાક પુરુષ યુદ્ધ કરીશ નહિ એટલા માટે ન - ટાઈ મ. , ૩. ૨, મુ. ? ૬૮ (૮૦-૮૫) સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. ૨૬. ના વિવસ્થા પુરિસાઈ કુમારની તિવિહાવ- ૧૬. જયની વિવલાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ : () તમો પુરસનાયા પU/TI, તં નહીં (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – . નન્ના નામે સુમો ભવ, ૧. કેટલાક પુરુષ જીતીને સુમનસ્ક થાય છે, २. जइत्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ જીતીને દુર્મનસ્ક થાય છે, ३. जइत्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ જીતીને ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) તમો પુરિસનીયા TUITI, તે નહીં (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. जिणामीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ જીતું છું એટલા માટે સુમનસ્ક થાય છે, २. जिणामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ જીતુ છું એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. जिणामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ જીતુ છું એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) તો પુરિસનાયા પત્તા, તે નહીં (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૨. નિમિતે ગુમ ભવ, ૧. કેટલાક પુરુષ જીતીશ એટલા માટે સુમનસ્ક થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy