SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮૨ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ९. भासण विवक्खया पुरिसाणं सुमणस्साइ तिविहत्त परुवर्ण- ४ () તો પુરિસનાયા પત્તા, તે નહીં. માસિ મે સુમો મવડું, ૨. માસિત્તા મે તુમ્મા મવ૬. ३. भासित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ। (૨) તો પુરિસનાયા TUVIRા, તે નદી૨. માલસામીતે ગુમ મવડું, २. भासिस्सामीतेगे दुम्मणे भवइ, ३. भासिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૩) તો પુરિસનાયા પાત્તા, તેં નહીં૨. માસિસમીતે સુમને ભવ૬, ૨. માસિસમીતે ગુમ મવડું, ભાષણની વિવલાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ : (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ સંભાષણ કર્યા પછી સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ સંભાષણ કર્યા પછી દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ સંભાષણ કર્યા પછી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ સંભાષણ કરું છું એટલા માટે થાય છે. ૨. કેટલાક પુરુષ સંભાષણ કરું છું એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ સંભાષણ કરું છું એટલા માટે ના સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ સંભાષણ કરીશ એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. કેટલાક પુરુષ સંભાષણ કરીશ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ સંભાષણ કરીશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ સંભાષણ ન કરવાથી સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ સંભાષણ ન કરવાથી દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ સંભાષણ ન કરવાથી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ સંભાષણ કરતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે, કેટલાક પુરુષ સંભાષણ કરતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ સંભાષણ કરતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ સંભાષણ કરીશ નહિ એટલા માટે સુમનસ્ક થાય છે, ३. भासिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૪) તો પુરિસના પત્તા, તે નહીં૨. માલિત્તા મે તુમને ભવ૬, २. अभासित्ता णामेगे दुम्मणे भवइ, ३. अभासित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । () તો પુરિસનાયા SWત્તા, તે નહીં૨. ઇ માસામીતે સુમો ભવ, २. ण भासामीतेगे दुम्मणे भवइ, ३. ण भासामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૬) તમો પુરિસનાયા guત્તા, તે નહીં૨. છ માસિસમીતે સુમને મવડું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy