SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૭૮૧ ૮. કયા વિવવાપુરક્ષાને કુમાર સિવિતા પવનં- ૮. બોલવાની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ : (૨) તો પુરિસના પUUUત્તા, તે નહીં (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – १. बूइत्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ બોલ્યા પછી સુમનસ્ક થાય છે, २. बूइत्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ બોલ્યા પછી દુર્મનસ્ક થાય છે, ३. बूइत्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ બોલ્યા પછી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) તો પુરિસનાયા , નહીં (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - છે. તેમને સુમને મવ૬, ૧. કેટલાક પુરુષ બોલુ છું એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. વેની કુમળે મવ૬, ૨. કેટલાક પુરુષ બોલુ છું એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. बेमीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ બોલુ છું એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) તમો પુરિસનાયા પત્તા, તે નદી (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. વોછાની સુમો ભવઃ, ૧. કેટલાક પુરુષ બોલીશ એટલા માટે સુમનસ્ક થાય છે, २. बोच्छामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ બોલીશ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. बोच्छामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ બોલીશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) તો પુરિસનાયા TvvITI, તે નહીં (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. अबूइत्ता णामेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ ન બોલવાથી સુમનસ્ક થાય છે, २. अबूइत्ता णामेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ ન બોલવાથી દુર્મનસ્ક થાય છે, ३. अबूइत्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ ન બોલવાથી ન સુમન થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. () તો પુરિસનાયા પત્તા, તે નદી (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - १. ण बेमीतेगे सुमणे भवइ, ૧. કેટલાક પુરુષ બોલતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે, २. ण बेमीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ બોલતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. ण बेमीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ બોલતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) તો પુરિસનાયા TWITી, તે નદી (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૨. ન વોછીમીતે મને મવ૬, ૧. કેટલાક પુરુષ બોલીશ નહિ એટલા માટે સુમનસ્ક થાય છે, २. ण बोच्छामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ બોલીશ નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. ण बोच्छामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૩. કેટલાક પુરુષ બોલીશ નહિ એટલા માટે ન - ટાઈ. . , ૩, ૨, મુ. ૨૬૮ (૨૮-૪૩) સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy