SearchBrowseAboutContactDonate
Page Preview
Page 451
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ २. छिंदित्ता णामेगे दुम्मणे भवइ, ३. छिंदित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૨) તમો પુરસનીયા પwwત્તા, તે નદી१. छिंदामीतेगे सुमणे भवइ, ૨. છિલામીતે ડુમો ભવઃ, ३. छिंदामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૩) તો પુરિસનાયા પત્તા, તે નદી - १. छिंदिस्सामीतेगे सुमणे भवइ, २. छिंदिस्सामीतेगे दुम्मणे भवइ, ३. छिंदिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૪) તો પુરિસનાયા પછી , તે ન१. अछिंदित्ता णामेगे सुमणे भवइ, २. अछिंदित्ता णामेगे दुम्मणे भवइ, ३. अछिंदित्ता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૨. કેટલાક પુરુષ છેદન કર્યા પછી દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ છેદન કર્યા પછી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ છેદન કરું છું એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. કેટલાક પુરુષ છેદન કરું છું એટલા માટે દુર્મનસ્ક થાય છે. ૩. કેટલાક પુરુષ છેદન કરું છું એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ છેદન કરીશ એટલા માટે સુમનસ્ક થાય છે. કેટલાક પુરુષ છેદન કરીશ એટલા માટે દુર્મનસ્ક થાય છે. ૩. કેટલાક પુરુષ છેદન કરીશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ છેદન ન કરવાથી સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ છેદન ન કરવાથી દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ છેદન ન કરવાથી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ છેદન કરતા નથી એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ છેદન કરતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ છેદન કરતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ છેદન કરીશ નહિ એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ છેદન કરીશ નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ છેદન કરીશ નહિ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) તો પુરસનાયા પU, તે નહીં१. ण छिंदामीतेगे सुमणे भवइ, ૨. ઝિંદ્રામીતે દુશ્મને મવડું, ३. ण छिंदामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૬) તો પુરિસનાયા પત્તા, તે નીં૨. ન છિરિસ્સામીતે ગુમ ભવઃ, ૨. ઇ છિવિસાની તુજે મવડું, ३. ण छिंदिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । - ડા. ક. રૂ. ૩. ૨, ૩. ૨૬૮ (૨૨-૩૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy