SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ મનુષ્ય ગતિ-અધ્યયન ૧૭૭૯ २. हंता णामेगे दुम्मणे भवइ, ३. हंता णामेगे जोसुमणे-णोदुम्मणे भवइ । (૨) તો પુરસનાયા પછU/ત્તા, તે નહીં१. हणामीतेगे सुमणे भवइ, २. हणामीतेगे दुम्मणे भवइ, ३. हणामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૩) તો પુરિસનાયા TUITI, તેં નહા૨. દfબસામીને અમને મવ૬, ૨. fસ્સામી ટુને મવ૬, ३. हणिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૪) તો પુરિસનાયા TUત્તા, તે નીં૨. મહંતા ગમે મને મવડું, ૨. મહંતા ગામે તુમ્મને મવડું, ३. अहंता णामेगे णोसुमणे-णोदुम्मणे भवइ । ૨. કેટલાક પુરુષ માર્યા પછી દુર્મનસ્ક થાય છે. ૩. કેટલાક પુરુષ માર્યા પછી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૨) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ મારું છું એટલા માટે સુમનસ્ક થાય છે. ૨. કેટલાક પુરુષ મારું છું એટલા માટે દુર્મનસ્ક થાય છે. ૩. કેટલાક પુરુષ મારું છું એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૩) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ મારીશ એટલા માટે સુમનસ્ક થાય છે, ૨. કેટલાક પુરુષ મારીશ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ મારીશ એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૪) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. કેટલાક પુરુષ ન મારવાથી સુમનસ્ક થાય છે. ૨. કેટલાક પુરુષ ન મારવાથી દુર્મનસ્ક થાય છે. ૩. કેટલાક પુરુષ ન મારવાથી ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૫) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ મારતા નથી એટલા માટે સુમન થાય છે. ૨. કેટલાક પુરુષ મારતા નથી એટલા માટે દુર્મનસ્ક થાય છે, ૩. કેટલાક પુરુષ મારતા નથી એટલા માટે ન સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. (૬) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે – ૧. કેટલાક પુરુષ મારીશ નહિ એટલા માટે સુમનસ્ક (૯) તો પુરિસનીયા TWત્તા, તે નહીં१. ण हणामीतेगे सुमणे भवइ, २. ण हणामीतेगे दुम्मणे भवइ, ३. ण हणामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ । (૬) તો પુરિસનાયા પUUITI, તં નહીં૨. સિમીતે સુમને મવ૬, થાય છે, २. ण हणिस्सामीतेगे दुम्मणे भवइ, ૨. કેટલાક પુરુષ મારીશ નહિ એટલા માટે દુર્મનસ્ક થાય છે, ३. ण हणिस्सामीतेगे णोसुमणे-णोदुम्मणे भवइ। ૩. કેટલાક પુરુષ મારીશ નહિ એટલા માટે ન -યા. . ૨, ૩.૨, .? ૬૮ (૨૨-૨૨) સુમનસ્ક થાય છે અને ન દુર્મનસ્ક થાય છે. ૭. છિદ્રાવિવારસા ગુમાસ્તાતિવિહવળ- ૭. છેદનની વિવક્ષાથી પુરુષોનાં સુમનસ્કાદિ ત્રિવિધત્વનું પ્રરુપણ : | (?) તો પુરિસનાયા પVITI, તે નહીં (૧) પુરુષ ત્રણ પ્રકારનાં કહ્યા છે, જેમકે - ૧. છિદ્રિતા ને સુમને મવ૬, ૧. કેટલાક પુરુષ છેદન કર્યા પછી સુમનસ્ક થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy