SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮૬ ૨. પાડુમયાણ, ૨. વિળીયા, રૂ. સાધુવાસયા, ૪. કમરિયાઈ | કુ, તે નહીં૬. સ ર સંગમે. ૨. સંનમસંનમેvi, રૂ. મામળિm૨૫, ૪. વાતવોવમેની तमाइक्खइजह णरगा गम्मंती जे णरगा जा य वेयणा णरए, सारीरमाणसाइं दुक्खाइं तिरिक्खजोणीए ॥१॥ माणुस्सं च अणिच्चं वाहि-जरा-मरण-वेयणापउरं । देवे य देवलोए देविड्डिं देवसोक्खाइं ॥२॥ णरगं तिरिक्खजोणिं माणुसभावं च देवलोगं च । सिद्धे अ सिद्धवसहिं छज्जीवणियं परिकहेइ ॥३॥ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૧. પ્રકૃતિ-ભદ્રતા- સ્વાભાવિક સરળતા, ૨. પ્રકૃતિ વિનીતતા - સ્વાભાવિક વિનમ્રતા, ૩. સાનુકોસતા દયાળુતા, ૪. અમત્સરતા ઈર્ષાનો અભાવ. આ કારણોથી જીવ દેવયોનિમાં ઉત્પન્ન થાય છે, જેમકે૧. સરાગ સંયમ- રાગ કે આસક્તિયુક્ત ચારિત્રપાલન, ૨. સંયમ સંયમ - દેશવિરતિ - શ્રાવકધર્મ, ૩. અકામ - નિર્જરા, ૪. બાળ-તપ-અજ્ઞાનયુક્ત અવસ્થામાં તપસ્યા. ભગવાને ફરીથી કહ્યું : જે નરકમાં જાય છે. તે (નારક) ત્યાં નૈરયિક વેદનાનો અનુભવ કરે છે, તિર્યંચયોનિમાં ગયેલ ત્યાં તે શારીરિક અને માનસિક દુ:ખોને પ્રાપ્ત કરે છે ? મનુષ્ય ભવ અનિત્ય છે, તેમાં વ્યાધિ વૃદ્ધાવસ્થા મૃત્યુ અને વેદના આદિની પ્રચૂરતા છે. દેવલોકમાં દેવ-દેવી ઋદ્ધિ અને દૈવી સુખ ભોગવે છે. મારા ભગવાને નરક, તિર્યંચ, મનુષ્યભવ, દેવલોક, સિદ્ધ અને સિદ્ધાવસ્થા તથા છ જીવ નિકાયનું નિરુપણ કરેલ છે કાા જીવ જેમ કર્મ બંધ કરે છે. મુક્ત થાય છે, સંકુલેશ (માનસિક દુઃખો)ને પ્રાપ્ત કરે છે, કેટલાક અપ્રતિબદ્ધ અનાસક્ત વ્યક્તિ દુ:ખોનો અંત કરે છે. ૪ દુઃખી અને આકુળ-વ્યાકુળ ચિત્તવાળા દુઃખ રૂપી સાગરમાં ડૂબે છે અને વૈરાગ્યને પ્રાપ્ત જીવ કર્મદળને ધ્વસ્ત કરે છે. પાપા રાગપૂર્વક કરેલ કર્મોનું ફળ વિપાક પાપ પૂર્ણ (અશુભ) હોય છે. કર્મોથી સર્વથા રહિત થઈને સિદ્ધ સિદ્ધાલય (મુક્તિધામ)ને પ્રાપ્ત કરે છે. ૧૦૮, કોની કંઈ - આયુનો સ્વામીત્વ : આયુ બે પ્રકારની કહી છે, જેમકે - ૧. અદ્ધાયુ (ભવાંતરગામિની આયુ) ૨. ભવાયુ (તેજ ભવની આયુ) અદ્ધાયુ બે પ્રકારનાં જીવોની કહી છે, જેમકે - ૧. મનુષ્યોની, ૨. પંચેન્દ્રિય તિર્યંચયોનિઓની, जह जीवा बझंती मुच्चंती जह य संकिलिस्संति । जह दुक्खाणं अंतं करेंति केई अपडिबद्धा ॥४॥ अट्टा अट्टियचित्ता जह जीवा दुक्खसागरमुर्वेति । जह वेरग्गमुवगया कम्मसमुग्गं विहाडेंति ॥५॥ जह रागेण कडाणं कम्माणं पावगो फलविवागो। जह य परिहीणकम्मा सिद्धा सिद्धालयमुर्वेति ॥६॥ - ૩૩. સુ. ૧૬ १०८. कस्स का आउसामित्तं दुविहे आउए पण्णत्ते, तं जहा૨. બદ્ધા જેવ, ૨. મવા જેવા दोण्हं अद्धाउए पण्णत्ते, तं जहा૬. મસા વેવ, ૨. પંચિંદ્રિયતિરિવરકુનળિયા જેવો ૬. ઠા. . ૪, ૩. ૪, કુ. રૂ૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy