SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૫૮૫ ૨૦૬. નિમોયે પડુ ન વામો શિષ્ણ જમ્મસ વેચળવિયારો- ૧૦૬, નિગ્રંથોની અપેક્ષાએ કાંક્ષામોહનીય કર્મનાં વેદનનો વિચાર : ૬. अत्थि णं भंते! समणा वि निग्गंथा कंखामोहणिज्जं कम्मं वेदेति ? ૩. દંતા, શોયમા ! અસ્થિ । प. कहं णं भंते! समणा वि निग्गंथा कंखामोहणिज्जं कम्मं वेदेति ? ૩. શૌયમા ! તેહિં તેહિં નાળંતહિં, વંસદંતરહિં, ચરિત્તતરેહિં, હિંમંતરેäિ, પવયાંતરેહિં, पावयणंतरेहिं, कप्पंतरेहिं, मग्गंतरेहिं, मतंतरेहिं માંતરષ્ટિ, નયંતહિં, નિયમંતહિં, પમાળંતરેહિં, संकिया कंखिया वितिगिंछिया भेदसमावन्ना, कलुससमावन्ना एवं खलु समणा निग्गंथा कंखामोहणिज्जं कम्मं वेदेंति । प से नूणं भंते! तमेव सच्चं नीसंकं जं जिणेहिं વેડ્યું ? उ. हंता, गोयमा ! तमेव सच्चं नीसंकं जं जिणेहिं વેડ્યું । છ્યું-ખાવ-મસ્થિ કાળે ફ વા-ગાવ-રિક્ષાरपरक्कमे इ वा । - વિયા. સ. o, ૩. ૨, સુ. ૧ १०७. चउव्विहाउय बंधहेउ परूवणं (तमाइक्खइ एवं खलु) चउहिं ठाणेहिं जीवा णेरइयत्ताए कम्मं पकरेंति, णेरइयत्ताए कम्मं पकरेत्ता रइएसु વવપ્નતિ, તં નહા Jain Education International ?. મહાગંમયાપ, ૨. પંવિવિયવદેળ, तिरिक्खजोणिएसु, तं जहा ૨. મહાપરિશયા, ૪. ગિમાહારાં, १. माइल्लयाए णियडिल्लयाए, ૨. અઝિયવચોળ, રૂ. ૩૧ વયાપ, ૪. વંચાયાપુ મનુસ્મેનુ, તું બહા પ્ર. ભંતે ! શું શ્રમણનિગ્રંથ પણ કાંક્ષામોહનીય કર્મનું વેદન કરે છે ? હા, ગૌતમ ! તે પણ વેદન કરે છે. ભંતે ! શ્રમણનિગ્રંથ કાંક્ષામોહનીય કર્મનું વેદન કેવી રીતે કરે છે ? ઉ. પ્ર. ઉ. ગૌતમ ! તે-તે કારણોથી જ્ઞાનાન્તર, દર્શનાન્ત૨, ચારિત્રાન્તર, લિંગાન્તર, પ્રવચનાન્તર, પ્રાવચનિકાન્તર, કલ્પાન્તર, માર્ગાન્તર, મતાન્તર, ભંગાન્તર, નયાન્તર, નિયમાન્તર અને પ્રમાણાન્તરોનાં દ્વારા, શંકિત, કાંક્ષિત, વિચિકિત્સિક, ભેદસમાપન્ન અને કલુષસમાપન્ન થઈને શ્રમણનિગ્રંથ પણ કાંક્ષામોહનીય કર્મનું વેદન કરે છે. પ્ર. ભંતે ! શું તેજ સત્ય છે અને નિઃશંક છે જે જિનભગવંતોએ પ્રરુપિત કરેલ છે ? ઉ. હા, ગૌતમ ! તેજ સત્ય અને નિઃશંક છે, જે જીન ભગવંતો દ્વારા પ્રરુપિત છે. આ પ્રમાણે યાવત્– ઉત્થાનથી -યાવત– પુરુષકારપરાક્રમથી નિર્જરા કરે છે. ૧૦૭, ચાર પ્રકારની આયુનાં બંધ હેતુઓનું પ્રરુપણ : (આના પછી કહ્યું કે) જીવ ચાર સ્થાનો (કારણો)થી નરકાયુનો બંધ કરે છે અને નરકાયુનો બંધ કરીને વિભિન્ન નારકોમાં ઉત્પન્ન થાય છે, જેમકે For Private & Personal Use Only ૧. મહાઆરંભ, ૨. મહા પરિગ્રહ, ૩. પંચેન્દ્રિય-વધ, ૪. માંસ-ભક્ષણ. આ કારણોથી જીવ તિર્યંચયોનિમાં ઉત્પન્ન થાય છે, જેમકે - - ૧. માયા પૂર્ણ છલ, ૨. અસત્ય ભાષણ. ૩. પોતાની ધૂર્તતાને છુપાવી રાખવી. ૪. ઠગવાથી આ કારણોથી જીવ મનુષ્યયોનિમાં ઉત્પન્ન થાય છે, જેમકે - - www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy