SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૫૮૭ दोण्हं भवाउए पण्णत्ते, तं जहा ભવાયુ બે પ્રકારનાં જીવોની કહી છે. જેમકે – છે. તેવામાં જેવ, ૨. રિયા જેવા ૧. દેવોની, ૨. નરયિકોની. - ટાળે . ર, ૩. રૂ, સુ. ૭૧ (૨૧-૨૨) ०९. अहाउयपालणं संवट्टण सामित्तं य ૧૦૯. પૂર્ણાયુનાં પાલન અને સંવર્તનનું સ્વામીત્વ : दो अहाउयं पालेंति, तं जहा બે યથાય (પૂર્ણાયુ)નું પાલન કરે છે, જેમકે – १. देवच्चेव, २. णेरइयच्चेव ॥ ૧. દેવ ૨. નૈરયિક दोण्हं आउय-संवट्टए पण्णत्ते, तं जहा બેના આયુષ્યનું સંવર્તન (અકાળ મરણ) કહ્યું છે, જેમકે१. मणुस्साणं चेव, २. पंचेंदियतिरिक्खजोणियाणं चेव। ૧. મનુષ્યોનું ૨. પંચેન્દ્રિયતિર્યંચયોનિઓનું. - ટvi 1. ૨, ૩. રૂ, મુ. ૭૧ (૨૩-૨૪) ૨૨૦. નીવ-વીવંડપનુ ગામ જ્ઞા- ૧૧૦. જીવ ચોવીસ દેડકોમાં આયુ કર્મનું કાર્ય. 1. ૨ , નીવેvમંત નેમવિરકુંડવવજ્ઞg, પ્ર. ૮.૧, ભંતે ! જે જીવ નૈરયિકોમાં ઉત્પન્ન થવાને से णं भंते ! किं साउए संकमइ, निराउए संकमइ ? યોગ્ય હોય છે તો ભંતે ! શું તે જીવ અહીંથી આયુયુક્ત થઈને નરકમાં જાય છે કે આયુ-રહિત થઈને જાય છે ? उ. गोयमा ! साउए संकमइ, नो निराउए संकमइ। ઉ. ગૌતમ ! તે આયુ-યુક્ત થઈને નરકમાં જાય છે, આયુ રહિત થઈને જતા નથી. 1. તે જ મં! આ૩૫ દિં છે? હિંસાઇ? પ્ર. ભંતે ! તે જીવે એ આયુ ક્યાં બાંધ્યું અને ક્યાં સમાચરણ કર્યું ? उ. गोयमा ! पुरिमे भवे कडे, पुरिमे भवे समाइण्णे । ઉ. ગૌતમ! તે જીવે એ આયુપૂર્વભવમાં બાંધ્યું અને પૂર્વભવમાં સમાચરણ કર્યું. दं. २-२४. एवं रइयाणं-जाव-वेमाणियाणं .૨-૨૪. આ પ્રમાણે નૈરયિકોથી વૈમાનિકો સુધી બધા દંડકોમાં કહેવું જોઈએ. - વિ. સ. ૬, ૩. રૂ, સુ. ૨-૪ १११. जोणी सावेक्खं आउबंध परूवणं ૧૧૧. યોનિ સાપેક્ષ આયુ બંધનું પ્રરુપણ : प. से नूणं भंते ! जेणं भविए जं जोणिं उववज्जित्तए પ્ર. ભંતે ! જે જીવ જે યોનિમાં ઉત્પન્ન થવા યોગ્ય से तमाउयं पकरेइ, तं जहा છે શું તે એ યોનિમાં આયુનો બંધ કરે છે ? नेरइयाउयं वा -जाव- देवाउयं वा ? જેમકે-નરક યોનિમાં ઉત્પન્ન થનાર શું નરક યોનિનું -યાવત- દેવયોનિમાં ઉત્પન્ન થનાર શું દેવયોનિનાં આયુનો બંધ કરે છે ? उ. हंता, गोयमा! जेणं भविएजंजोणिं उववज्जित्तए ઉ. હા, ગૌતમ ! જે જીવ જે યોનિમાં ઉત્પન્ન થવા से तमाउयं पकरेइ, तं जहा યોગ્ય છે તે જીવ એ યોનિની આયુનો બંધ કરે છે. नेरइयाउयं वा -जाव-देवाउयं वा । જેમકે-નરક યોનિમાં ઉત્પન્ન થનાર નરક યોનિનાં આયુનો બંધ કરે છે -જાવત- દેવયોનિમાં ઉત્પન્ન થનાર દેવયોનિનાં આયુનો બંધ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy