SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮૮ नेरइयाउयं पकरेमाणे सत्तविहं पकरेइ, तं जहा ૨. રયળમાપુવિનેરફ્લાય વા -ખાવ७. अहेसत्तमा पुढविनेरइयाउयं वा । तिरिक्खजोणियाउयं पकरेमाणे पंचविहं पकरेइ, तं जहा . નિંદ્રિય-તિરિવનોળિયાઙયં વા -ખાવ. પંન્નેંદ્રિય-તિરિવનોળિયાયં વા मस्सायं पकरेमाणे दुविहं पकरेइ, तं जहा १. सम्मुच्छिममणुस्साउयं, २. गब्भजमणुस्साउयं । देवाउयं पकरेमाणे चउब्विहं पकरेइ, तं जहा परूवणं प. कहं णं भंते! जीवा अप्पाउयत्ताए कम्मं पकरेंति ? उ. गोयमा ! तिहिं ठाणेहिं जीवा अप्पाउयत्ताए कम्मं પરંતિ, તં નહા છુ. પાળે અફવાત્તા, ૨. મુસં વત્તા, ३. तहारूवं समणं वा, माहणं वा, अफासुएणं अणेसणिज्जेणं असण- पाण- खाइम - साइमेणं पडिला भेत्ता, प. कहं णं भंते! जीवा दीहाउयत्ताए कम्मं पकरेंति ? છુ. ભવળવાસીવેવાય ગાવ- ૪. વેમાળિયવેવાડયા - વિચા. સ. 、, ૩. ૨, મુ. ધ્ ૨૨૨, અળાઽય-ટીહાડય-મુમાનુમતીહાસય જન્મવયો ૧૧૨, અલ્પાયુ-દીર્ઘાયુ શુભાશુભ દીર્ઘાયુનાં કર્મબંધ હેતુઓનું પ્રરુપણ : उ. गोयमा ! तिहिं ठाणेहिं जीवा दीहाउयत्ताए कम्मं વરતિ, તં નહા ૨. નો પાળે અવાવત્તા, ૨. નો મુસં વત્તા, Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૩ જે જીવ નરકયોનિની આયુનો બંધ કરે છે તે સાત પ્રકારની નૈરયિક પૃથ્વીઓમાંથી કોઈ એકની આયુનો બંધ કરે છે, જેમકે - ૧. રત્નપ્રભા પૃથ્વીનાં નૈરિયકની આયુનો -યાવ૭. અધઃસપ્તમ પૃથ્વીનાં નૈરયિકનીઆયુનો. જે જીવ તિર્યંચયોનિકની આયુનો બંધ કરે છે તે પાંચ પ્રકારનાં તિર્યંચોમાંથી કોઈ એક પ્રકારની આયુનો બંધ કરે છે, જેમકે - ૧. એકેન્દ્રિય તિર્યંચયોનિકાયુનો -યાવ ૫. પંચેન્દ્રિય તિર્યંચયોનિકાયુનો, જે જીવ મનુષ્યયોનિની આયુનો બંધ કરે છે તે બે પ્રકારનાં મનુષ્યોમાંથી કોઈ એકની આયુનો બંધ કરે છે, જેમકે - ૧. સમ્યૂÓિમ મનુષ્યાયુનો અને ૨. ગર્ભજ મનુષ્યાયુનો. જે જીવ દેવયોનિની આયુનો બંધ કરે છે, તે ચાર પ્રકારના દેવોમાંથી કોઈ એક દેવાયુનો બંધ કરે છે, જેમકે ૧. ભવનપતિ દેવાયુનો -યાવત્~ ૪. વૈમાનિક દેવાયુનો. પ્ર. ભંતે ! જીવ અલ્પાયુનાં કારણભૂત કર્મ કયા કારણોથી બાંધે છે ? For Private Personal Use Only ઉ. ગૌતમ ! ત્રણ કારણોથી જીવ અલ્પાયુનાં કારણભૂત કર્મ બાંધે છે, જેમકે - ૧. પ્રાણીઓની હિંસા કરીને, ૨. અસત્ય બોલીને, ૩. તથા રુપ શ્રમણ કે માહનને અપ્રાસુક અને અનેષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારથી પ્રતિલાભિત કરીને. પ્ર. ભંતે ! જીવ દીર્ઘાયુના કારણભૂત કર્મ કયા કારણોથી બાંધે છે ? ઉ. ગૌતમ ! ત્રણ કારણોથી જીવ દીર્ઘાયુના કારણભૂત કર્મ બાંધે છે, જેમકે ૧. પ્રાણાતિપાત ન કરવાથી, ૨. અસત્ય ન બોલવાથી, www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy