SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અધ્યયન ૧૫૮૯ ३. तहारूवं समणं वा, माहणं वा, फासुएस णिज्जेणं असण-पाण-खाइम-साइमेणं पडिलाभेत्ता। प. कहं णं भंते ! जीवा असुभदीहाउयत्ताए कम्म पकरेंति? उ. गोयमा! तिहिं ठाणेहिं जीवा असुभदीहाउयत्ताए कम्मं पकरेंति, तं जहा૨. પાળે અફવા ફત્તા, ૨. મુસં વત્તા, ३. तहारूवं समणं वा-माहणं वा हीलित्ता, निंदित्ता, खिंसित्ता, गरहित्ता, अवमन्नित्ता, अन्नयरेणं अमणुण्णेणं अपीइकारएणं असणपाण-खाइम-साइमेणं पडिलाभेत्ता। ૩. તથા૫ શ્રમણ અને માહનને પ્રાસુક અને એષણીય અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારથી પ્રતિલાભિત કરવાથી. પ્ર. ભંતે ! જીવ અશુભ દીર્ધાયુના કારણભૂત કર્મ કયા કારણોથી બાંધે છે ? ઉ. ગૌતમ ! ત્રણ કારણોથી જીવ અશુભ દીર્ધાયુના કારણભૂત કર્મ બાંધે છે, જેમકે – ૧. પ્રાણીઓની હિંસા કરીને, ૨. અસત્ય બોલીને, ૩. તથા૫ શ્રમણ કે માહનની હીલના, નિંદા, ધિક્કારવું (તિરસ્કાર) ગહ અને અપમાન કરીને અને (ઉપેક્ષાથી) અમનોજ્ઞ કે અપ્રીતિકારક અશન, પાન, પાદિમ અને સ્વાદિમ આહારથી પ્રતિલાભિત કરીને. પ્ર. ભંતે ! જીવ શુભ દીર્ધાયુના કારણભૂત કર્મ કયા કારણોથી બાંધે છે ? ગૌતમ ! ત્રણ કારણોથી જીવ શુભ દીર્ધાયુનાં કારણભૂત કર્મ બાંધે છે, જેમકે - ૧. પ્રાણીઓની હિંસા ન કરવાથી, ૨. અસત્ય ન બોલવાથી, તથા રુપ શ્રમણ કે માહનને વંદન, નમસ્કાર -વાવ- પર્યુપાસના કરીને મનોજ્ઞ અને પ્રીતિકારક અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આહારથી પ્રતિલાભિત કરવાથી. प. कहं णं भंते ! जीवा सुभदीहाउयत्ताए कम्म पकरेंति ? उ. गोयमा ! तिहिं ठाणेहिं जीवा सुभदीहाउयत्ताए कम्मं पकरेंति,' तं जहा૨. નો પાકે વાત્તા, ૨. નો મુસં વત્તા, ३. तहारूवंसमणंवा-माहणं वावंदित्ता,नमंसित्ता -जाव- पज्जुवासित्ता अन्नयरेणं मणुण्णेणं पीइकारएणंअसण-पाण-खाइमसाइमेणं પત્નિામેત્તા | - વિચા. સ. ૧, ૩, ૬, સુ. ૨-૪ રૂ. નવ-વડીલડાકુ માઉથ વેધર વો- प. द.१.जीवेणंभंते!जे भविएनेरइएसु उववज्जित्तए से णं भंते ! किं इहगए नेरइयाउयं पकरेइ ? उववज्जमाणे नेरइयाउयं पकरेइ ? उववन्ने नेरइयाउयं पकरेइ ? ૩. નવમા ! રૂદન, જેરાયં પરે, नो उववज्जमाणे नेरइयाउयं पकरेइ, ૧૧૩. જીવ-ચોવીસ દંડકોમાં આયુબંધનું કાળ પ્રાણ : પ્ર. ૬.૧, ભંતે ! જે જીવ નૈરયિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, શું તે આ ભવમાં રહેતા નરકાયુનો બંધ કરે છે ? ઉત્પન્ન થતા નરકાયુનો બંધ કરે છે, ઉત્પન્ન થવા પર નરકાયુનો બંધ કરે છે ? ઉ. ગૌતમ ! આ ભવમાં રહેતા નરકાયુનો બંધ કરે છે, પરંતુ નરકમાં ઉત્પન્ન થતા નરકાયુનો બંધ કરતા નથી. ઉત્પન્ન થયા પછી પણ નરકાયુનો બંધ કરતા નથી. नो उववन्ने नेरइयाउयं पकरेड । ૨. ટાઇi, , , ૩. ૨, મુ. ૨૩ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy