SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૦૪૩ ૫. પંરતુ ઇ અંતે ! મજુત્તરવિમાસુ સંવેવિત્થરે પ્ર. ભંતે ! પાંચ અનુત્તર વિમાનોમાંથી સંખ્યાત યોજન विमाणे एगसमएणं केवइया अणुत्तरोववाइया देवा વિસ્તારવાળા વિમાનમાં એક સમયમાં કેટલા उववज्जति ? અનુત્તરોપપાતિક દેવ ઉત્પન્ન થાય છે ? केवइया सुक्कलेस्सा उववज्जति ? (તેમાંથી) કેટલા શુક્લલશી ઉત્પન્ન થાય છે ? -जाव- केवइया अणागारोवउत्ता उववज्जति ? -વાવ- કેટલા અનાકારોપયોગ યુક્ત ઉત્પન્ન થાય છે ? उ. गोयमा! पंचसुणं अणुत्तरविमाणेस संखेज्जवित्थडे ઉ. ગૌતમ ! પાંચ અનુત્તર વિમાનોમાંથી સંખ્યાત अणुत्तरविमाणे एग समएणं, યોજન વિસ્તારવાળા (સવર્થસિદ્ધનામના) અનુત્તર-વિમાનમાં એક સમયમાં, जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वा, જઘન્ય એક, બે કે ત્રણ અને उक्कोसेणं संखेज्जा अणुत्तरोववाइया देवा उववज्जति । ઉત્કૃષ્ટ સંખ્યાત અનુત્તરોપપાતિક દેવ ઉત્પન્ન થાય છે. एवं जहा गेवेज्जविमाणेसु संखेज्जवित्थडेसु । જે પ્રમાણે સંખ્યાત યોજન વિસ્તૃત રૈવેયક વિમાનોનો વિષયમાં કહ્યું તે પ્રમાણે અહીં પણ કહેવું જોઈએ. णवरं-कण्हपक्खिया, अभवसिद्धिया, तिसुअन्नाणेसु વિશેષ : કૃષ્ણપાક્ષિક, અભવસિદ્ધિક તથા ત્રણ एए न उववज्जंति, न चयंति, न वि पण्णत्तएस અજ્ઞાનવાળા જીવ અહીં ઉત્પન્ન થતા નથી અને માળિયા ! ચ્યવન પણ કરતા નથી તથા સત્તામાં પણ આનું વર્ણન કરવું ન જોઈએ. अचरिमा वि खोडिज्जति-जाव-संखेज्जा चरिमा આ પ્રમાણે (ત્રણે આલાપકોમાં) "અચરમ” નો નિષેધ કરવો જોઈએ -યાવત- સંખ્યાત ચરમ કહ્યા છે. सेसं तं चेव। શેષ બધુ વર્ણન પૂર્વવત સમજવું જોઈએ. असंखेज्जवित्थडेसु वि एए न भण्णंति, અસંખ્યાત યોજન વિસ્તારવાળા ચાર અનુત્તર વિમાનોમાં એ (કૃષ્ણપાક્ષિક આદિ) કહ્યા નથી. णवरे-अचरिमा अस्थि । વિશેષ : આ અસંખ્યાત યોજનવાળા અનુત્તર વિમાનોમાં અચરમ જીવ પણ હોય છે. सेसं जहा गेवेज्जएमु असंखेज्जवित्थडेसु -जाव શેપ જે પ્રમાણે અસંખ્યાત યોજન વિસ્તૃત રૈવેયક असंखेज्जा अचरिमा पण्णत्ता। વિમાનોનાં વિષયમાં કહ્યું તે પ્રમાણે અસંખ્યાત - વિચા. સ. ૨૩, ૩. ૨, ૩. ૨૨-૨૪ અચરમ જીવ છે ત્યાં સુધી કહેવું જોઈએ. ૪૦. Revણુ માનવમાવે+થયા ૩વવા - ૪૦. ચોવીસ દેડકોમાં આત્માપક્રમની અપેક્ષાએ ઉપપાતउबट्टण परूवणं ઉદ્દવર્તનનું પ્રરુપણ : 1. ૨ અનેરા મં!જિંબોવમેviડવવનંતિ, પ્ર. ૬૧, ભંતે ! શું નૈરયિક જીવ આત્મોપક્રમથી परोवक्कमेणं उववज्जंति, निरूवक्कमेणं उववज्जति? ઉત્પન્ન થાય છે, પરોપક્રમથી ઉત્પન્ન થાય છે કે નિરુપક્રમથી ઉત્પન્ન થાય છે ? उ. गोयमा! आओवक्कमेण वि उववज्जति.परोवक्कमेण ગૌતમ ! તે આત્મોપક્રમથી પણ ઉત્પન્ન થાય છે. वि उववज्जंति, निरूवक्कमेण वि उववज्जति । પરોપક્રમથી પણ ઉત્પન્ન થાય છે અને નિરુપક્રમથી પણ ઉત્પન્ન થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy