SearchBrowseAboutContactDonate
Page Preview
Page 715
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ હું ૨-૨૪. પર્વ -Mવિ- રેણિયા દ. ૨-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું જોઈએ. 1. ઢું નેરા, મંત! વિંગ વિમેvi૩વતિ, પ્ર. ૬.૧, ભંતે ! શું નૈરયિક આત્મોપક્રમથી ઉદ્વર્તન परोवक्कमेणं उबटति, निरूवक्कमेणं उचटति? કરે (મરે) છે, પરોપક્રમથી ઉદ્વર્તન કરે છે કે નિરુપક્રમથી ઉદ્વર્તન કરે છે ? उ. गोयमा ! नो आओवक्कमेणं उब्वटंति, नो ઉ. ગૌતમ ! તે આત્મોપક્રમથી અને પરોપક્રમથી परोवक्कमेणं उब्वटंति, निरुवक्कमेणं उबटेति । ઉદ્વર્તન કરતા નથી. પરંતુ નિરુપક્રમથી ઉદ્વર્તન કરે છે. ૮૨-૨ પર્વ મયુરકુમાર -ગાવ- ળિયકુમાર / દિ.૨-૧૧. આ પ્રમાણે અસુરકુમારોથી સ્વનિતકુમારો સુધી કહેવું જોઈએ. ૮. ૨૨-૨૬. કુદવિાયા -ઝાવ- મજુસ્સા તિયું ૬.૧૨-૨૧. પૃથ્વીકાયિકોથી લઈને મનુષ્યો સુધી उब्वटेंति। (ઉપર્યુક્ત) ત્રણે ઉપક્રમોથી ઉદ્દવર્તન કરે છે. હું ૨૨-૨૪. સેસ ના નેર, દિ.૨૨-૨૪. શેષ બધા જીવોનું ઉદ્દવર્તન નૈરયિકોમાં સમાન કહેવું જોઈએ. णवरं-जोइसिया, वेमाणिया चयंति। વિશેષ : જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોનાં માટે -વિયા. સ. ૨૦, ૩. ? , મુ. ૭-૧૨ (ઉવર્તનનાં બદલે) ચ્યવન કહેવું જોઈએ. - ૪૨, વીરભુ ગાડી વેવથયા ઉવાચ-વળ ૪૧. ચોવીસ દંડકોમાં આત્મઋદ્ધિની અપેક્ષાએ ઉપપાતपरूवणं ઉદ્દવર્તનનું પ્રરુપણ : 1. ૨ , નર પf મંત! {િ ઢg૩વવનંતિ, પ્ર. .૧, અંતે ! શું નૈરયિક જીવ આત્મઋદ્ધિથી ઉત્પન્ન परिड्ढीए उववज्जति? થાય છે કે પર-ઋદ્ધિથી ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! आइड्ढीए उववज्जंति, नो परिड्ढीए ગૌતમ ! તે આત્મઋદ્ધિથી ઉત્પન્ન થાય છે, પર૩વર્નંતિ . ઋદ્ધિ ઉત્પન્ન થતા નથી. હું ૨-૨૪. પુર્વ -નર્વિ-માળિયા દ. ર-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. . 8 ને ઇ મંતે ! હિંમત્રીજી ૩વતિ, પ્ર. ૬.૧, ભંતે ! શું નૈરયિક જીવ આત્મઋદ્ધિથી ઉદ્વર્તન परिड्ढीए उव्वटेंति ? કરે કે પર-ઋદ્ધિથી ઉદ્વર્તન કરે (મરે) છે ? उ. गोयमा ! आइड्ढीए उवटंति, नो परिड्ढीए ઉ. ગૌતમ ! તે આત્મઋદ્ધિથી ઉદ્વર્તન કરે છે, પરંતુ उब्वटंति। પર-ઋદ્ધિથી ઉદ્દવર્તન કરતા નથી. ૮. ૨-૨૪. pવે -ખાવ-માળિયા દ૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. णवरं-जोइसिय-वेमाणिया चयंतीति अभिलावो। વિશેષ : જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોનાં માટે - વિ. સ. ૨૦, ૩. ૨૦, સુ. ૨૩-૧૬ (ઉદ્વર્તનનાં બદલે) ચ્યવન કહેવું જોઈએ. ૪૨. ૧૩મુ ગાયવાવેથા વવાય- ૪૨. ચોવીસ દંડકોમાં આત્મકર્મની અપેક્ષાએ ઉ૫પાતपरूवणं ઉદ્દવર્તનનું પ્રરુપણ : प. दं. १. नेरइया णं भंते! किं आयकम्मुणा उववज्जंति, પ્ર. ૮,૧, ભંતે ! નૈરયિક જીવ પોતાના કર્મથી ઉત્પન્ન ઘરમુખ સવવપ્નતિ ? થાય છે કે પરકર્મથી ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! आयकम्मुणा उववज्जति, नो परकम्मुणा ઉ. ગૌતમ ! તે પોતાના કર્મથી ઉત્પન્ન થાય છે, उववज्जति। - પરકર્મથી ઉત્પન્ન થતા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy