________________
૨૦૪૪
દ્રવ્યાનુયોગ ભાગ-૩
હું ૨-૨૪. પર્વ -Mવિ- રેણિયા
દ. ૨-૨૪. આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું
જોઈએ. 1. ઢું નેરા, મંત! વિંગ વિમેvi૩વતિ, પ્ર. ૬.૧, ભંતે ! શું નૈરયિક આત્મોપક્રમથી ઉદ્વર્તન परोवक्कमेणं उबटति, निरूवक्कमेणं उचटति?
કરે (મરે) છે, પરોપક્રમથી ઉદ્વર્તન કરે છે કે
નિરુપક્રમથી ઉદ્વર્તન કરે છે ? उ. गोयमा ! नो आओवक्कमेणं उब्वटंति, नो ઉ. ગૌતમ ! તે આત્મોપક્રમથી અને પરોપક્રમથી परोवक्कमेणं उब्वटंति, निरुवक्कमेणं उबटेति ।
ઉદ્વર્તન કરતા નથી. પરંતુ નિરુપક્રમથી ઉદ્વર્તન
કરે છે. ૮૨-૨ પર્વ મયુરકુમાર -ગાવ- ળિયકુમાર / દિ.૨-૧૧. આ પ્રમાણે અસુરકુમારોથી સ્વનિતકુમારો
સુધી કહેવું જોઈએ. ૮. ૨૨-૨૬. કુદવિાયા -ઝાવ- મજુસ્સા તિયું ૬.૧૨-૨૧. પૃથ્વીકાયિકોથી લઈને મનુષ્યો સુધી उब्वटेंति।
(ઉપર્યુક્ત) ત્રણે ઉપક્રમોથી ઉદ્દવર્તન કરે છે. હું ૨૨-૨૪. સેસ ના નેર,
દિ.૨૨-૨૪. શેષ બધા જીવોનું ઉદ્દવર્તન નૈરયિકોમાં
સમાન કહેવું જોઈએ. णवरं-जोइसिया, वेमाणिया चयंति।
વિશેષ : જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોનાં માટે -વિયા. સ. ૨૦, ૩. ? , મુ. ૭-૧૨
(ઉવર્તનનાં બદલે) ચ્યવન કહેવું જોઈએ. - ૪૨, વીરભુ ગાડી વેવથયા ઉવાચ-વળ ૪૧. ચોવીસ દંડકોમાં આત્મઋદ્ધિની અપેક્ષાએ ઉપપાતपरूवणं
ઉદ્દવર્તનનું પ્રરુપણ : 1. ૨ , નર પf મંત! {િ ઢg૩વવનંતિ, પ્ર. .૧, અંતે ! શું નૈરયિક જીવ આત્મઋદ્ધિથી ઉત્પન્ન परिड्ढीए उववज्जति?
થાય છે કે પર-ઋદ્ધિથી ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! आइड्ढीए उववज्जंति, नो परिड्ढीए
ગૌતમ ! તે આત્મઋદ્ધિથી ઉત્પન્ન થાય છે, પર૩વર્નંતિ .
ઋદ્ધિ ઉત્પન્ન થતા નથી. હું ૨-૨૪. પુર્વ -નર્વિ-માળિયા
દ. ર-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. . 8 ને ઇ મંતે ! હિંમત્રીજી ૩વતિ, પ્ર. ૬.૧, ભંતે ! શું નૈરયિક જીવ આત્મઋદ્ધિથી ઉદ્વર્તન परिड्ढीए उव्वटेंति ?
કરે કે પર-ઋદ્ધિથી ઉદ્વર્તન કરે (મરે) છે ? उ. गोयमा ! आइड्ढीए उवटंति, नो परिड्ढीए ઉ. ગૌતમ ! તે આત્મઋદ્ધિથી ઉદ્વર્તન કરે છે, પરંતુ उब्वटंति।
પર-ઋદ્ધિથી ઉદ્દવર્તન કરતા નથી. ૮. ૨-૨૪. pવે -ખાવ-માળિયા
દ૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી કહેવું જોઈએ. णवरं-जोइसिय-वेमाणिया चयंतीति अभिलावो। વિશેષ : જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોનાં માટે - વિ. સ. ૨૦, ૩. ૨૦, સુ. ૨૩-૧૬
(ઉદ્વર્તનનાં બદલે) ચ્યવન કહેવું જોઈએ. ૪૨. ૧૩મુ ગાયવાવેથા વવાય- ૪૨. ચોવીસ દંડકોમાં આત્મકર્મની અપેક્ષાએ ઉ૫પાતपरूवणं
ઉદ્દવર્તનનું પ્રરુપણ : प. दं. १. नेरइया णं भंते! किं आयकम्मुणा उववज्जंति, પ્ર. ૮,૧, ભંતે ! નૈરયિક જીવ પોતાના કર્મથી ઉત્પન્ન ઘરમુખ સવવપ્નતિ ?
થાય છે કે પરકર્મથી ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! आयकम्मुणा उववज्जति, नो परकम्मुणा ઉ. ગૌતમ ! તે પોતાના કર્મથી ઉત્પન્ન થાય છે, उववज्जति।
- પરકર્મથી ઉત્પન્ન થતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org