________________
વ્યુત્ક્રાંતિ અધ્યયન
૨૦૪૫
ઢ. ૨-૨૪, પર્વ -ગાવ- તેમના
૬. ૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી ઉપપાત
કહેવો જોઈએ. ઢં. ૨-૨૪. pવે ૩ મે વિા
૮.૧-૨૪. આ પ્રમાણે ઉદ્દવર્તનનાં માટે પણ - વિયા, સ, ૨૦, ૩. ૨૦, મુ. ૨૭-૧૧
બધા દંડક કહેવા જોઈએ. ૪૩. વીસરેપણુ જોરાવસ્થા ઉવાચ-વન ૪૩. ચોવીસ દંડકોમાં પ્રયોગની અપેક્ષાએ ઉપપાત-ઉદ્વર્તનનું परूवणं
પ્રરુપણ : g, સે. .નેર મંત:વિંગથMયોf૩વવર્નંતિ. પ્ર. ૬.૧, ભંતે ! નૈરયિક જીવ આત્મપ્રયોગથી ઉત્પન્ન परप्पयोगेणं उववज्जति ?
થાય છે કે પર પ્રયોગથી ઉત્પન્ન થાય છે ? उ. गोयमा! आयप्पयोगेणं उववज्जंति, नोपरप्पयोगेणं ઉ. ગૌતમ ! તે આત્મપ્રયોગથી ઉત્પન્ન થાય છે, उववज्जति।
પરપ્રયોગથી ઉત્પન્ન થતા નથી. ટું. ૨-૨૪, પર્વ -Mવિ- નાળિયો
દ.૨-૨૪. આ પ્રમાણે વૈમાનિકો સુધી ઉપપાત
કહેવો જોઈએ. ટું. કૃ-૨૪, ઉં વ૮T સોલિા
૬.૧-૨૪. આ પ્રમાણે ઉદ્દવર્તનાનાં માટે પણ - વિચા. સ. ૨૦, ૩. ૨૦, ૬. ૨૦-૨૨
બધા દંડક કહેવા જોઈએ. ૪૪. ડાથી મૂયાત હત્યરાયા વગર હવ- ૪૪. હસ્તિરાજ ઉદાયી અને ભૂતાનંદનાં ઉત્પાદ-ઉદ્વર્તનનું
પ્રરુપણ : . હાથી જે અંતે ! સ્થિરીયા ગોહિંતો મviતાં પ્ર. ભંતે ! ઉદાયી હસ્તિરાજ કંઈ ગતિથી નીકળીને उव्वट्टित्ता उदायि हत्थिरायत्ताए उववण्णे ?
સીધા ઉદાયી હસ્તિરાજનાં રૂપમાં ઉત્પન્ન થયેલ
છે ? उ. गोयमा ! असुरकूमारेहिंतो देवेहिंतो अणंतरं ઉ. ગૌતમ ! તે અસુરકુમાર દેવોમાંથી મરીને સીધા उब्वट्टित्ता उदायि हत्थिरायत्ताए उववण्णे।
અહીં ઉદાયી હસ્તિરાજનાં રૂપમાં ઉત્પન્ન થયેલ છે. प. उदायी णं भंते! हत्थिराया कालमासे कालं किच्चा
ભંતે ! ઉદાયી હસ્તિરાજ કાળમાસમાં કાળ કરીને कहिं गच्छिहिइ ? कहिं उववज्जिहिइ ?
ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ૩. ગોયમ!રૂમસે રચન[મggઢવી ડોસા- ઉ. ગૌતમ! તે અહીંથી કાળ કરીને એક સાગરોપમની गरोवमठिईयंसि नरगंसि नेरइयत्ताए उववज्जिहिइ।
ઉત્કૃષ્ટ સ્થિતિવાળા આ રત્નપ્રભા પૃથ્વીનાં
નરકાવાસમાં નૈરયિક રૂપમાં ઉત્પન્ન થશે. प. से णं भंते ! कओहिंतो अणंतरं उबट्टित्ता कहिं પ્ર. ભંતે ! તે વગર કોઈ અંતરનાં (આ રત્નપ્રભા गच्छिहिइ ? कहिं उववज्जिहिइ ?
પૃથ્વીથી નીકળીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ૩. યમ ! મહાવિદે વારે સિન્નિહિ -નાવ- ઉ. ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈને સિદ્ધ सव्वदुक्खाणमंतं काहिइ।
થશે -વાવ- સર્વ દુઃખોનો અંત કરશે. प. भूयाणंदे णं भंते ! हत्थिराया कओहिंतो अणंतरं પ્ર. ભંતે ! ભૂતાનંદ હસ્તિરાજ કંઈ ગતિથી નીકળીને उवट्टित्ता भूयाणंदे हत्थिरायत्ताए उववण्णे?
સીધા ભૂતાનંદ હસ્તિરાજનાં રૂપમાં ઉત્પન્ન
થયેલ છે ? उ. गोयमा! एवं जहेव उदायी-जाव-सव्वदुक्खाणमंतं ઉ. ગૌતમ ! ઉદાયી હસ્તિરાજના વર્ણનનાં સમાન काहिइ।
ભૂતાનંદ હસ્તિરાજનાં માટે પણ બધા દુઃખોનો - વિયા, સ. ૧૭, ૩. ?, મુ. ૪-૭.
અંત કરશે ત્યાં સુધી વર્ણન કરવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org