SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ४५. चउवीसदण्डएसु भवियदव्व नेरइयाइत्त परूवणं- ૪૫. ચોવીસ દંડકોમાં ભવ્ય દ્રવ્ય નૈરયિકત્વાદિનું પ્રરુપણ : T. તે ૨. ત્યિ અંતે ! મવિયત્રનેરા ? પ્ર. ૬.૧, ભંતે ! શું ભવ્યદ્રવ્ય (ભાવિ) નૈરયિક ભવ્ય-દ્રવ્ય નૈરયિક છે ? ૩. દંતા, મોચમા ! અત્યિ | ઉ. હા, ગૌતમ ! છે. 1. સે વેvi મંતે ! પૂર્વ યુ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – વિયત્રનેરા, મવિશ્વને ?” ભવ્યદ્રવ્ય-નૈરયિક-ભવ્યદ્રવ્ય-નૈરયિક છે ?” उ. गोयमा ! जे भविए पंचेंदिय-तिरिक्खजोणिए वा, ઉ. ગૌતમ! જે કોઈ પંચેન્દ્રિય – તિર્યંચયોનિક કે મનુષ્ય मणुस्से वा नेरइएसु उववज्जित्तए। (ભવિષ્યમાં) નૈરયિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે ભવ્ય-દ્રવ્ય નૈરયિક છે. से तेणठेणं गोयमा ! एवं वुच्चइ માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – “भवियदब्वनेरइया, भवियदब्वनेरइया ।" ભવ્યદ્રવ્ય નૈરયિક-ભવ્યદ્રવ્ય નૈરયિક છે.” હું ૨-૨૬. વં નવ-નિયમરાળ / ૬. ૨-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ. v ૨ ૨૨, અસ્થિ નું મંત! મવિયત્રપૂઢવિયા , પ્ર. ૬.૧૨. ભંતે ! શું ભવ્યદ્રવ્ય- પૃથ્વીકાયિક-ભવ્ય भवियदव्यपुढविकाइया ? દ્રવ્ય પૃથ્વીકાયિક છે ? ૩. દંતા, મા! મલ્યિા ઉ. હા, ગૌતમ ! તે એવું જ છે. 1. સેવે મંતે ! પર્વ ૩૬ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – "भवियदव्वपुढविकाइया, भवियदवपुढविकाइया?" "ભવ્યદ્રવ્ય- પૃથ્વીકાયિક- ભવ્ય દ્રવ્ય પૃથ્વીકાયિક उ. गोयमा ! जे भविए तिरिक्खजोणिए वा, मणुस्से वा, देवे वा पुढविकाइएसु उववज्जित्तए । से तेणठणं गोयमा ! एवं वुच्चइ“भवियदव्यपुढविकाइया, भवियदव्यपुढविकाइया।" दं, १३, १६. आउकाइय-वणस्सइकाइयाणं एवं चेव। હૃ. ૨૪, ૨૫, ૨૭-૧૧. તે વાર-વેજિ -જોતિ - चउरिदियाण य जे भविए तिरिक्खजोणिए वा, मणुस्से वा उववज्जित्तए से भवियदब्ब तेउ-वाउबेइंदिय-तेइंदिय चउरिदिया। ઉ. ગૌતમ! જે તિર્યંચયોનિક, મનુષ્ય કે દેવ પૃથ્વીકા યિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય છે તે ભવ્ય-દ્રવ્યપૃથ્વીકાયિક છે. માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે – "ભવ્ય દ્રવ્ય પૃથ્વીકાયિક-ભવ્ય દ્રવ્યપૃથ્વીકાયિક છે.” ૮.૧૩,૧૬. આ પ્રમાણે અપ્રકાયિક અને વનસ્પતિકાયિકનો વિષયમાં સમજવું જોઈએ. ૮.૧૪,૧૫,૧૭-૧૯. અગ્નિકાય, વાયુકાય, બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચહેરેન્દ્રિય પર્યાયમાં જે કોઈ તિર્યંચ કે મનુષ્ય ઉત્પન્ન થવાને યોગ્ય હોય છે તે ભવ્ય-દ્રવ્ય-અગ્નિ, વાયુ, બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચઉન્દ્રિય ભવ્ય દ્રવ્ય કહેવાય છે. ૬. ૨૦. જે કોઈ નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય કે દેવ અથવા પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય છે તે ભવ્ય-દ્રવ્ય-પંચેન્દ્રિય- તિર્યંચયોનિક કહેવાય છે. ૬.૨૧. આ પ્રમાણે મનુષ્યોનાં માટે પણ કહેવું જોઈએ. दं. २०.पंचेंदिय-तिरिक्खजोणियाणंजेभविए नेरइए वा, तिरिक्खजोणिए वा, मणुस्सेवा, देवेवापंचेंदियतिरिक्खजोणिएसु उववज्जित्तए से भवियदव्व पंचेंदिय तिरिक्खजोणिया। ૮. ૨૨. પર્વ મજુસ્સાન વિશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy