SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૩. ૨૨-૨૪. વાળમંતર-ખોસિય-વેમાળિયાળ जहा नेरइया । વિયા. સ. ૨૮, ૩. ૨, સુ. ૨ ४६. चउवीसदंडएसु सिद्धेसु य कइसंचियाइ परूवणं - ૧. ૐ . તેરા [ અંતે ! સંવિયા, અસંધિયા, अवत्तव्वगसंचिया ? ૩. ગોયમા! તેડ્યા મંધિયાવિ, અસંવિયાનિ, अवत्तव्वगसंचिया वि । પ. તે વેળટ્યુાં અંતે ! વં વુન્નરૂ તેરા મંત્રિયાવિ, અસંવિયાવિ, અવત્તનगसंचिया वि ? उ. गोयमा ! जे णं नेरइया संखेज्जएणं पवेसणएणं पविसंति ते णं नेरइया कइसंचिया, जेनेरइया असंखेज्जएणं पवेसणएणं पविसंति ते णं नेरइया अकइसंचिया, जेनेरइया एक्कएणं पवेसणएणं पविसंति ते णं नेरइया अवत्तव्वगसंचिया, से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ “નેરયા संचिया वि" ૐ. ૨-૧૧. વં ગનુરનારા -ખાવ- થળિયમારા | મંત્તિયાવિ, ઞજ્ઞસંધિયાવિ, અવત્તન ૬. ર, પુવિધાયાાં મંતે ! વિસંવિયા अकइसंचिया, अवत्तव्वगसंचिया ? ૩. ગોયમા! પુવિધાડ્યાનોસંવિયા, અસંવિયા, नो अवत्तव्वगसंचिया । ૬. મે વેળòાં મંતે ! વં વુન્નર “પુવિાયા નો સંવિયા, અસંવિયા, નો अवत्तव्वगसंचिया ? उ. गोयमा ! पुढविकाइया असंखेज्जएणं पवेसणएणं पविसंति । Jain Education International से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ “પુવિાયા નો સંવિયા, અસંધિયા, નો अवत्तव्वगसंचिया । ૪૬. ૬.૨૨-૨૪. વાણવ્યંતર જ્યોતિષ્ક અને વૈમાનિકોનાં વિષયમાં નૈયિકોના સમાન સમજવું જોઈએ. ૨૦૪૭ ચોવીસ દંડકો અને સિદ્ધોમા કતિસંચિતાદિનું પ્રરુપણ : પ્ર. દં.૧. ભંતે ! શું નૈયિક કતિસંચિત છે, અકતિસંચિત છે કે અવક્તવ્યસંચિત છે ? ઉ. ગૌતમ ! નૈયિક કતિસંચિત પણ છે, અકતિસંચિત પણ છે અને અવક્તવ્ય સંચિત પણ છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "નૈયિક કતિસંચિત પણ છે, અકતિસંચિત પણ છે અને અવક્તવ્ય સંચિત પણ છે ?” ઉ. ગૌતમ ! જે નૈયિક (નરકગતિમાં એક સાથે) સંખ્યાત પ્રવેશ કરે છે અર્થાત્ ઉત્પન્ન થાય છે તે નૈરિયક કતિસંચિત છે. જે નૈરિયક (એક સાથે) અસંખ્યાત પ્રવેશ કરે છે તે નૈયિક અતિસંચિત છે. જે નૈયિક એક-એક કરીને પ્રવેશ કરે છે તે નૈયિક અવક્તવ્ય સંચિત છે. એટલા માટે ગૌતમ ! એવું કહેવાય છે કે - નૈયિક કતિસંચિત પણ છે, અકતિસંચિત પણ છે અને અવક્તવ્ય સંચિત પણ છે. નં.૨-૧૧. આ પ્રમાણે અસુરકુમારોથી સ્તનિતકુમારો સુધી જાણવું જોઈએ. પ્ર. ૬.૧૨, ભંતે ! શું પૃથ્વીકાયિક કતિસંચિત છે, અકતિસંચિત છે કે અવક્તવ્યસંચિત છે ? ઉ. ગૌતમ ! પૃથ્વીકાયિક જીવ કતિસંચિત અને અવક્તવ્યસંચિત હોતા નથી, પણ અકતિસંચિત હોય છે. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "પૃથ્વીકાયિક જીવ કતિસંચિત અને અવક્તવ્ય સંચિત હોતા નથી, પણ અકતિસંચિત હોય છે ? ઉ. ગૌતમ ! પૃથ્વીકાયિક જીવ (એક સાથે) અસંખ્યાત રૂપમાં પ્રવેશ કરે છે અર્થાત્ ઉત્પન્ન થાય છે. એટલા માટે ગૌતમ ! એવું કહેવાય છે - "પૃથ્વીકાયિક જીવ કતિસંચિત અને અવક્તવ્ય સંચિત હોતા નથી, પણ અકતિસંચિત હોય છે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy