SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ તિર્યંચગતિ-અધ્યયન ૧૭૪૯ ૩. નવમા ! નો નેરહિંતો ૩વવનંતિ, तिरिक्खजोणिएहितो वि उववज्जंति, मणुस्सेहिंतो वि उववज्जंति, देवेहिंतो वि उववज्जंति। एवं उववाओ भाणियव्यो जहा वकंतिए' वणस्सईकाइयाणं-जाव-ईसाणो त्ति। ઉ. ગૌતમ! તે નૈરયિકોથી આવીને ઉત્પન્ન થતા નથી, તે તિર્યંચયોનિઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે, મનુષ્યોથી પણ આવીને ઉત્પન્ન થાય છે, દેવોથી પણ આવીને ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે (પ્રજ્ઞાપનાના) છઠ્ઠા વ્યુત્કાતિપદમાં બતાવેલ વનસ્પતિકાયિક જીવોમાં ઈશાન દેવલોક સુધીનાં જીવોનાં ઉ૫પાત કહેવા જોઈએ. ૨. પરિમાણ દ્વાર : પ્ર. ભંતે ! એક સમયમાં તે જીવ કેટલા ઉત્પન્ન થાય ૨. રિસાલાप. तेणं भंते! जीवा एगसमएणं केवइया उववज्जति? ૩. યમ ! નદvolvi વ, તો વ, તિfor , ઉ. ગૌતમ ! તે એક સમયમાં જઘન્ય એક, બે કે ત્રણ उक्कोसेणं संखेज्जा वा, असंखेज्जा वा उववज्जति । અને ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. ३. अवहारदारं ૩, અપહાર દ્વાર : प. ते णं भंते ! जीवा समए-समए अवहीरमाणा- પ્ર. ભંતે ! તે જીવ પ્રત્યેક સમયમાં એક-એક કાઢવામાં अवहीरमाणा केवइ कालेणं अवहीरंति ? આવે તો કેટલા કાળમાં અપહૃત થઈ શકે છે ? उ. गोयमा! तेणं असंखेज्जासमए-समए अवहीरमाणा ગૌતમ ! તે અસંખ્યાત જીવ છે, જો પ્રત્યેક अवहीरमाणाअसंखेज्जाहिं ओसप्पिणि-उस्सप्पिणीहिं સમયમાં એક-એક કાઢવામાં આવે તો અસંખ્યાત अवहीरंति, नो चेव णं अवहिया सिया । ઉત્સર્પિણી- અવસર્પિણી કાળ જેટલા સમય સુધી તેનું અપહરણ થાય તો પણ તે જીવોનું અપહરણ થઈ શકતું નથી. ૪, ૩ (IIT) તારે ૪. ઊંચાઈ (અવગાહના) દ્વાર : प, तेसि णं भंते ! जीवाणं के महालिया सरीरोगाहणा પ્ર. ભંતે ! તે જીવોની શરીર અવગાહના કેટલી મોટી પુનત્તા ? કહી છે ? उ. गोयमा ! जहण्णेणं अंगुलस्स असंखेज्जइभागं, ઉ. ગૌતમ ! તેની અવગાહના જઘન્ય અંગુલનાં અસંખ્યાતમાં ભાગ, उक्कोसेणं साइरेगं जोयणसहस्सं । ઉત્કૃષ્ટ કંઈક અધિક એક હજાર યોજનની છે. ५. णाणावरणाइबंधदारं ૫. જ્ઞાનાવરણાદિ બંધ દ્વાર : प. ते णं भंते ! जीवा णाणावरणिज्जस्स कम्मस्स किं પ્ર. ભંતે ! તે જીવ જ્ઞાનાવરણીય કર્મનાં બંધક છે કે बंधगा अबंधगा? અબંધક છે ? ૩. યમ ! નો અવંધFTવંધU વા, વંધા વા | ઉ. ગૌતમ! તે (જ્ઞાનાવરણીય કર્મનાં) અબંધક નથી, પરંતુ એક જીવ પણ બંધક છે અને અનેક જીવ પણ બંધક છે. ra -નવિ- અંતર ચરસ ઇવરે આ પ્રમાણે (આય કર્મને છોડીને) અંતરાય કર્મ સુધી જાણવું જોઈએ. વિશેષ - प. भंते ! आउयस्स कम्मस्स किं बंधगा, अबंधगा ? પ્ર. ભંતે ! તે જીવ આયુ કર્મનાં બંધક છે કે અબંધક છે ? ૧. વકકંતિ અધ્યયનમાં જુઓ (FUT, , ૬, સુ. ૬૬૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy