SearchBrowseAboutContactDonate
Page Preview
Page 745
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭૪ દ્રવ્યાનુયોગ ભાગ-૩ * एवं -जाव- अहेसत्तमाए पुढवीए, આ પ્રમાણે અધઃસપ્તમ પૃથ્વી સુધી જાણવું જોઈએ. णवरं- जत्थ जत्तिया णरगा। વિશેષ : જે પૃથ્વીમાં જેટલા નરકાવાસ છે તેનો - ગીવા. ડિ. ૨, ૩, ૨, મુ.૧૩ ઉલ્લેખ ત્યાં કરવો જોઈએ. ૭૭, રેમાસુ પુત્રોવાઇr Tળીવા મતકુત્તો ૭૭. વૈમાનિક દેવોમાં પૂર્વોત્પન્ન જીવોનું અનન્તવાર उववण्णपुब्बत्त परूवर्ण પૂર્વોત્પન્નત્વનું પ્રરુપણ : प. सोहम्मीसाणेसुणं भंते! कप्पेसु सव्वपाणा सव्वभूया પ્ર. ભંતે ! સૌધર્મ ઈશાન કલ્પોમાં બધા પ્રાણી, બધા सव्वजीवासव्वसत्तापुढवीकाइयत्ताए-जाव-देवत्ताए ભૂત, બધા જીવ અને બધા સત્વ શું પૃથ્વીકાયના देवित्ताए आसण-सयण-खंभ भंडोवगरणत्ताए રૂપમાં -વાવ- દેવનાં રૂપમાં કે દેવીનાં રૂપમાં તથા આસન, શયન, સ્તંભ, ભંડોપકરણનાં રૂપમાં उववन्नपुवा ? પૂર્વમાં ઉત્પન્ન થઈ ચુક્યા છે ? उ. हंता, गोयमा ! असई अदुवा अणंतखुत्तो। હા, ગૌતમ ! અનેકવાર કે અનન્તવાર ઉત્પન્ન થઈ ચુક્યા છે. सेसेसु कप्पेसु एवं चेव। શેષ કલ્પોમાં પણ એવું જ કહેવું જોઈએ. णवरं-नो चेव णं देवित्ताए -जाव-गेवेज्जगा। વિશેષ:દેવીનાં રૂપમાં રૈવેયક વિમાનો સુધી ઉત્પન્ન થયેલ નથી એમ કહેવું જોઈએ. (કારણકે સૌધર્મ ઈશાનથી આગળનાં વિમાનોમાં દેવીઓ હોતી નથી) अणुत्तरोववाइएसु वि एवं णो चेव णं देवत्ताए वा, અનુત્તરો+પાતિક વિમાનોમાં પણ આ પ્રમાણે વિસ્તા, વી. કહેવું જોઈએ, પરંતુ દેવ અને દેવીનાં રૂપમાં - નીવા. પરિ. ૩, ૩. ૩, સુ. ૨ ૦૬ ઉત્પત્તિ ન કહેવી જોઈએ. ૭૮ વાવાચસ મwતશુ યા થા, ઉવવના ૭૮, વાયુકાયનાં અનન્ત વાર વાયુકાયનાં રૂપમાં ઉત્પાતउव्वट्टणाइ परूवर्ण ઉદ્દવર્તનનું પ્રાણ : प. वाउयाए णं भंते ! वाउयाए चेव अणेगसयसह- પ્ર. ભંતે ! શું વાયુકાય, વાયુકાયમાં જ અનેક લાખ વાર स्सखुत्तो उद्दाइत्ता-उद्दाइत्ता तत्थेव भुज्जो-भुज्जो મરી-મરીને વારંવાર તેમાં જ ઉત્પન્ન થાય છે ? पच्चायाइ? उ. हंता, गोयमा ! वाउयाए चेव अणेगसयसहस्सखुत्तो ઉ. હા, ગૌતમ ! વાયુકાય, વાયુકાયમાં જ અનેક લાખ उद्दाइत्ता-उद्दाइत्ता तत्थेव भुज्जो-भुज्जो पच्चायाइ। વાર મરી-મરીને વારંવાર તેમાં જ ઉત્પન્ન થાય છે. प. से णं भंते ! किं पुढे उद्दाइ, अपुढे उद्दाइ? પ્ર. ભંતે ! વાયુકાય (સ્વકાયશસ્ત્રથી કે પરકાયશસ્ત્રથી) સ્પષ્ટ થઈને મરે છે કે અસ્પષ્ટ અર્થાત્ ટકરાવ્યા વગર જ મરે છે ? ૩. દંતા, યમ ! ઉદ્દે ૩૬૬, નો પુદ્દે ૩૬૬ ા ઉ. હા, ગૌતમ ! પૃષ્ટ થઈને મરે છે, અસ્પૃષ્ટ થઈને મરતા નથી. प. से णं भंते ! किं ससरीरी निक्खमइ, असरीरी ભંતે ! વાયુકાય મરીને જ્યારે બીજી પર્યાયમાં निक्खमइ ? જાય છે ત્યારે) શરીર સહિત નિકળે છે કે શરીર રહિત નિકળે છે ? उ. गोयमा ! सिय ससरीरी निक्खमइ, सिय असरीरी ઉ. ગૌતમ! તે શરીર સહિત પણ નિકળે છે અને શરીર निक्खमइ। રહિત પણ નિકળે છે. प. से केणठेणं भंते ! एवं वुच्चइ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – 'सियससरीरी निक्खमइ, सिय असरीरी निक्खमइ?' વાયુકાયનાં જીવ શરીર સહિત પણ નિકળે છે અને શરીર રહિત પણ નિકળે છે ?' www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy