SearchBrowseAboutContactDonate
Page Preview
Page 746
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૩. ગોયમા! વાડાયસ પંચત્તારિ પળત્તા, તંનહાवेउव्विए, ૧. મોરારુિણ, રૂ. તૈય૬, से तेणट्ठेणं गोयमा ! एवं वुच्चइ “सिय ससरीरी निक्खमइ, सिय असरीरी निक्खमइ ।” - વિચા. સ.૨, ૩.૨, ૩.૭(૨-૩) ૭૬, નિમ્નીઝાર તિરિ નોળિયાળે સિય નેરયોત્તિ परूवणं ૬. ૫. ૨. ૪. મ્મ | ओरालिय-वेउव्वियाइ विप्पजहाय तेय-कम्मएहिं निक्खमइ । उ. समणे भगवं महावीरे वागरेइ उववज्जमाणे उववन्ने त्ति वत्तव्वं सिया । અન્ન મંતે ! સીદે, વળ્યે, વળે, ટીવિષ્ણુ, અચ્છે, તર છે, परस्सरे एए णं निस्सीला - जाव- निप्पच्चक्खाणपोसहोववासा कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए उक्कोसेणं सागरोवमट्ठियंसि नरगंसि नेरइयत्ताए उववज्जेज्जा ? ૪. ૫. મદ ભંતે! ગોજીંગુજીવસમે, વવુડવતને, મંડુવવસમેएएणं निस्सीला निव्वया निग्गुणा निम्मेरा निप्पच्चक्खाणपोसहोववासा कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए उक्कोसं सागरोवमट्ठिईयंसि नरगंसि नेरइयत्ताए उववज्जेज्जा ? समणे भगवं महावीरे वागरेइ उववज्जमाणे उववन्ने त्ति वत्तव्वं सिया । २ સહ મંતે ! જે, જે, વિરુણ, મત્તુ, સિંલી-Ç Í निस्सीला - जाव- निप्पच्चक्खाण पोसहोववासा कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए उक्कोसं सागरोवमट्ठिईयंसि नरगंसि नेरइयत्ताए उववज्जेज्जा ? ૭૯, Jain Education International ઉ. ગૌતમ ! વાયુકાયમાં ચાર શરીર કહ્યા છે, જેમકે - ૨. વૈક્રિય, ૧. ઔદારિક, ૩. તૈજસ્, ૨૦૦૫ ૪. કાર્મણ. આમાંથી તે ઔદારિક અને વૈક્રિય શરીરને છોડીને બીજા ભવમાં જાય છે આ અપેક્ષાથી તે શરીર રહિત જાય છે અને તૈજસ્ અને કાર્મણ શ૨ી૨ને સાથે લઈને જાય છે આ અપેક્ષાથી તે શરીર સહિત જાય છે. માટે કે ગૌતમ ! એવું કહેવાય છે કે - "વાયુકાયનાં જીવ શરીર સહિત પણ નિકળે છે અને શરી૨ રહિત પણ નિકળે છે.” શીલાદિ રહિત તિર્યંચયોનિકોની કદાચિત્ નરકમાં ઉત્પત્તિનું પ્રરુપણ : પ્ર. ભંતે ! જો શ્રેષ્ઠ ગાયની પુંછડી જેવી પૂંછડીવાળો વાંદરો, શ્રેષ્ઠ મરઘી અને શ્રેષ્ઠ દેડકો તે બધા શીલ રહિત, વ્રત રહિત, ગુણ રહિત, મર્યાદાહીન પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસથી રહિત હોય તો કાળ માસમાં મરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળા નરકોમાં નૈયિક રૂપમાં ઉત્પન્ન થાય છે ? ઉ. શ્રમણ ભગવાન મહાવીર કહે છે કે - "ઉત્પન્ન થતા-થતા ઉત્પન્ન થાય છે એવું કહેવાય છે.” પ્ર. ભંતે ! જો સિંહ, વ્યાઘ્ર, ભેંસ, ચિતા, રીંછ અને ગેંડો એ બધા શીલ રહિત યાવ- પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસથી રહિત હોય તો કાળ માસમાં મરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળા નારકોમાં નૈરિયક રૂપમાં ઉત્પન્ન થાય છે ? ઉ. શ્રમણ ભગવાન મહાવીર કહે છે કે - ઉત્પન્ન થતા-થતા ઉત્પન્ન થાય છે એવું કહેવાય છે.” પ્ર. ભંતે ! જો ગીધ, કાગડા, વિલક, મટ્ઠક અને મો૨ આ બધા શીલ રહિત -યાવત્- પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસથી રહિત હોય તો કાળ માસમાં મરીને આ રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિવાળા નરકોમાં નૈરયિક રૂપમાં ઉત્પન્ન થાય છે ? उ. समणे भगवं महावीरे वागरेइ उववज्जमाणे उववन्ने त्ति वत्तव्वं सिया । ३ - વિયા. સ.૨૨, ૩.૮, સુ.૬-૭ ૧-૩. અહીં પ્રશ્ન અને ઉત્તરનો સંબંધ જોડાતો નથી. માટે પ્રશ્ન અને ઉત્તરની વચમાં નિમ્નાંકિત ઉત્તર અને પ્રશ્ન છુટી ગયા છે એવું પ્રતીત થાય છે, જેમ - ઉ. દંતા, વવપ્નેના ! પ્ર. મેળ અંતે ! જિં વવપ્નમાળે વવને ત્તિ વત્તનં સિયા ? ઉ. શ્રમણ – ભગવાન મહાવીર કહે છે કે - ઉત્પન્ન થતા-થતા ઉત્પન્ન થાય છે એવું કહેવાય છે.” For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy