SearchBrowseAboutContactDonate
Page Preview
Page 747
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ ૮૦, નિફ્રીજા સતીત્રા મજુરના ૩પત્તિ વ- ૮૦. દુરશીલ-સુશીલ મનુષ્યોની ઉત્પત્તિનું પ્રરુપણ : तओ लोए णिस्सीला णिव्वया निग्गुणा निम्मेरा લોકમાં દુ:શીલ, નિવ્રત-વ્રત રહિત, નિર્ગુણ, અમર્યાદિત, णिप्पच्चक्खाण पोसहोववासा कालमासे कालं किच्चा પ્રત્યાખ્યાન અને પૌષધોપવાસથી રહિત આ ત્રણેય अहेसत्तमाए पुढवीए अप्पइट्ठाणं णरए णेरइयत्ताए કાળ માસમાં કાળ કરીને સાતમી નરક પૃથ્વીનાં उववज्जति, तं जहा અપ્રતિષ્ઠાન નરકમાં નૈરયિકનાં રૂપમાં ઉત્પન્ન થાય છે, જેમકે - ૨. રીયાળી, ૧. રાજા-ચક્રવર્તી આદિ. ૨. મંત્વિયા, ૨. માંડલિક રાજા (મહારંભ કરનાર) રૂ. ને ય મરંભા વોર્ડવી ! ૩. મહારંભ કરનાર- કૌટુંબિક પુરુષ. तओ लोए सुसीला सुब्बया सगुणा समेरा सपच्चक्खा- લોકમાં સુશીલ, સુવ્રત, સુગુણ, મર્યાદિત, પ્રત્યાખ્યાન णपोसहोववासा कालमासे कालं किच्चा सव्वट्ठसिद्धे અને પૌષધોપવાસથી સહિત આ ત્રણેય કાળ માસમાં महाविमाणे देवत्ताए उववत्तारो भवंति, तं जहा કાળ કરીને (ઉત્કૃષ્ટ) સર્વાર્થ સિદ્ધ વિમાનમાં દેવતાનાં રૂપમાં ઉત્પન્ન થાય છે, જેમકે - ૬. રસથાળ રિવત્તમભોજા ૧. કામ ભોગોનો ત્યાગ કરનાર રાજા, ૨. સેવતી (રિવર્તનમો TI) ૨. (કામભોગોનો ત્યાગ કરનાર) સેનાપતિ, રૂ. ૫ત્યારે (રિશ્વત્તાનમોરા) ૩. (કામભોગોનો ત્યાગ કરનાર) પ્રશસ્ત મંત્રી. - ટાઈ . ૩, ૩.૨, મુ.૧૫૮ ८१. चउब्विहे पवेसणए - ૮૧. ચાર પ્રકારનાં પ્રવેશનક : तेणं कालेणं तेणं समएणं पासावच्चिज्जे गंगेए नामं તે કાળ અને તે સમયે પાર્વાપત્ય ગાંગેય નામક અણગાર अणगारे जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ હતા, તે જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં तेणेव उवागच्छित्ता समणस्स भगवओ महावीरस्स આવ્યા અને શ્રમણ ભગવાન મહાવીરનાં ન અતિ નજીક अदूरसामंते ठिच्चा समणं भगवं महावीरं एवं वयासी ન અતિ દૂર ઉભા રહીને તેઓએ શ્રમણ ભગવાન - વિવા, સં.૧, ૩.૩૨, મુ. ૨ મહાવીરથી આ પ્રમાણે પૂછયું - प. कइविहे णं भंते ! पवेसणए पण्णत्ते? પ્ર ભંતે ! પ્રવેશનક (ઉત્પત્તિસ્થાન) કેટલા પ્રકારનાં કહ્યા છે ? उ. गंगेया ! चउबिहे पवेसणए पण्णत्ते, तं जहा - ઉ. ગાંગેય ! ઉત્પત્તિ સ્થાને ચાર પ્રકારનાં કહ્યા છે, જેમકે -- ૨. નેફસાઈ, ૧. નૈરયિક - પ્રવેશનક (ઉત્પત્તિ સ્થાન), ૨. સિરિઉનાળા સU. ૨. તિર્યંચયોનિક - પ્રવેશનક, ૩. મગુરૂવેસ, ૩. મનુષ્ય - પ્રવેશનક, ૪. વપસ/ / ૪. દેવ - પ્રવેશનક. - વિચા. સ.૧, ૩.૩૨, મુ.૨૪ - ૮૨. નેરસારા મેર ૫હવ ૮૨. નરયિક ઉત્પત્તિસ્થાનનાં ભેદોનું પ્રરુપણ प. नेरइयपवेसणए णं भंते! कइविहे पण्णत्ते ? પ્ર. ભંતે ! નૈરયિક ઉત્પત્તિસ્થાન કેટલા પ્રકારનાં કહ્યા છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy